________________
શું તેઓ નૈયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તર અતિદેશદ્વારા આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘વના નિચમદ્દાનુંમ્મા ન' પઢમસમચત્ત' હે ગૌતમ ! પહેલા સમયમાં ઉત્પન્ન થનારા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવેાના ઉત્પાત વિગેરેના સંબંધમાં જે પ્રમાણેનુ કથન કરવામાં આવેલ છે, એજ પ્રકારનું કથન પ્રથમ સમયમાં ઉત્પન્ન થવાવાળા એ ઇન્દ્રિય જીવેાના ઉત્પાદ વિગેરેના સબંધમાં પણ સમજવું. જોઈ એ ‘કૃષ્ણ નાળત્તાફ' સારૂં' ચેન વૃત્ત વિ' એકેન્દ્રિય મહાયુગ્મના પ્રથમ ઉદ્દેશામાં દસ પ્રકારનું ભિન્નપણુ' પ્રગટ કરવામાં આવેલ છે. એજ પ્રકારથી દસ રીતનુ’ ભિન્નપણું અહિયાં પણ સમજવું તથા અહિયાં એક અગિયાર ૧૧મું ભિન્નપણું આવે છે, તે ‘નો મળજોની નો યજ્ઞોની કાયરોની' આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કર વામાં આવેલ છે કે-પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા બે ઇન્દ્રિય જીવા મનાયાગવાળા તા હાતા નથી. તથા તેઓને વચનયાગીપણાના પ્રસંગ પણ પ્રાપ્ત થતા નથી. તે માટે કહેવામાં આવેલ છે કે-તેએ વચનચેાગી પણ હાતા નથી. કેમ કે અપર્યાપ્ત અવસ્થામાં વચનચેગ હાતા નથી. કેવળ તેઓ કાયયેાગી જ હાય છે. ‘સેસ' ના 'નિયાળ ચેત્ર મુદ્દેઘ' આ કથન શિવાય બાકીનું સઘળુ કથન જેરીતે એ ઈન્દ્રિયવાળા જીવાના સબધમાં પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ' સઘળું કથન ખીજા ઉદ્દેશાથી લઈને અગીયારમા ઉદ્દેશાઓ સુધીના ઉદ્દેશાઓમાં સમજવું.
.
સેવ અંતે ! લેય મ°à!ત્તિ' હે ભગવન્ આપે આ વિષયના સંબધમાં જે પ્રમાણેનું કથન કયુ છે, તે સઘળું કથન સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું આ વિષય 'બંધમાં કહેલ સઘળુ કથન સČથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વ ંદના કરી તેઓને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સ'યમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા
,,
'एव' एएवि जहा एगिदिय महाजुम्मेसु एक्कारस उद्देगा तहेव भाणियन्त्रा' જે પ્રમાણે એકેન્દ્રિય મહ'યુગ્મ શતકામાં ૧૧ અગિયાર ઉદ્દેશા કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે ૩૫ પાંત્રીસમા શતકના પહેલાશતકમાં કહેલ તે ૧૧ અગિયાર ઉદ્દેશાઓ કહેવા જોઇએ. આ સંબંધમાં આલાપને પ્રકાર પહેલા કહ્યા પ્રમાણે પે તે સ્વય' બનાવીને સમજી લેવા, ‘નવર' રથ છેઝ, ટુમ ટ્સમેનુ સન્મત્ત નાળાનિ ન મન્ત્ર'ત્તિ’ પર’તુ આ ૧૧ અગિયાર ઉદ્દેશાઓમાંથી ચર સમય કૃતયુગ્મ, કૃતયુગ્મ, ઉદ્દેશામાં એટલે કે ચાથા ઉદ્દેશામાં પ્રથમ પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ ઉદ્દેશામાં એટલે કે ? છઠ્ઠા ઉદ્દેશામાં પ્રથમ સમય નૃતયુગ્મ નૃતયુગ્મ ઉદ્દેશામાં એટલે કે-૮ આઠમા ઉદ્દેશામાં અને ચરમ ચરમ સમય કૃત્તયુગ્મ કૃતયુગ્મ ઉદ્દેશામાં એટલે કે ૧૦ દસમા ઉદ્દેશામાં આ ચારે ઉદ્દેશામાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૯૮