SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણની હાય છે. અને ‘કોલેળ' વારસ નોચળા' ઉત્કૃષ્ટથી માર ૧૨ ચેાજન પ્રમાણની હોય છે. 'વ' જ્ઞદ્દા ચિમ ્ાન્નુમ્માળ' ૧૪મુદ્દેન્દ્ર સહેવ’ આ રીતે એકેન્દ્રિય મહાયુગ્માના સંબધમાં જે પ્રમાણે પાંત્રીસમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનુ' કથન અહીંયાં પશુ સંપૂર્ણ સમજી લેવુ', ‘નવર' તિમ્નિ છેÆાગો રેવા ન થવષ્કૃતિ' પરંતુ પહેલા ઉદ્દેશાના કથન કરતાં આ કથનમાં કેવળ એજ વિશેષપણુ` છે કે–ત્યાં લેશ્યા સમય ચાર હોવાનું કથન કરવામાં આવેલ છે, તથા અહિયાં ત્રણ લૈશ્યાએ હોય છે તેમ કહેલ છે, ત્યાં દેવાને ઉપપાત આ એકેન્દ્રિયામાં હાવાનું કહેલ છે. પરંતુ અહિયાં દેવાની ઉત્પત્તી થતી નથી તેમ કહેલ છે. તેથી આ પ્રકરણમાં તેજોલેશ્યાના 'ભવ ઙેતા નથી. ‘મૅટ્વિી વા મિચ્છાટ્ઠિી વા” આ દૃષ્ટીવાળા અને મિથ્યાષ્ટીયાળા હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ તેમાં હોય છે, તે અપેક્ષાથી તેએને સમ્યગ્ દૃષ્ટિવાળા કહેલ છે, ‘નો સમ્મામિજીઠ્ઠિી' આ સમ્યગ્ મિથ્યાદૃષ્ટીવાળા હાતા નથી. એટલે કે મિશ્રકૃષ્ટીવાળ! હાતા નથી. ‘નાળી વા અન્નાળી વા' આ જ્ઞાની અથવા અજ્ઞાની હાય છે. નો મળોઝોળી' આ મનાયેગવાળા હાતા નથી. યજ્ઞોની હાયલોની વા' વચન ચેાગવાળાઅને કાય ચૈાગવાળા હોય છે. ‘તેન’અંતે ! ડઝુમ્મ ઋતુન્નુમ્મ વે યિા હાજત્રો દેવદિષોતિ' હે ભગવત્ આ કૃતયુગ્મ નૃતયુગ્મ એ ઇન્દ્રિયવાળા જીવેા કાળની અપેક્ષાથી કેટલા સમય સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-નોચમા ! જ્ઞળેળ'' ચમચ યોનેળ સલેન્ગ' જાણ'' હે ગૌતમ ! આ રૂપથી તેએ જઘન્યથી તે એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી સખ્યાત કાળ સુધી રહે છે. ‘વિરૂં નળળ વર અમય કોણેળ આરા સજ્જ રૂ” તેઓની સ્થિતિ જધન્યથી એક સમયનાં અને ઉત્કૃષ્ટથી ખાર ૧૨ વર્ષની હાય છે. ‘આહૃાો નિયમ' અિિત્ત' તે આહાર નિયમથી છએદિશાઓમાંથી ગ્રહગુ કરે છે. કેમ કે તેઓ લોકની મધ્યમાંજ સ્થિત રહે છે. ‘સિનિ સમુચાચા' વેદના, કષાય, અને મારણાન્તિક આ ત્રણ સમુદ્દા તેઓને હાય છે. ‘સેલ' તહેવ ગાય બળતવ્રુત્તો' બાકીનુ બીજુ સધળું કથન ૩૫ પાંત્રીસમા શતકના પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે સમજવું યાત્રત તે અનંતવાર આ રૂપે ઉત્પન્ન થઈ ચુકલ છે, આ કથન સુધીનું કથન અહિયાં સમજવું. ‘ક્ષ્ય' સોપુ વિનુમ્મેતુ' આજ પ્રમાણે સેાળ ૧૬ યુગ્મામાં કૃતયુગ્મ ચૈાજથી લઈને કલ્યાજ કલ્યાજ સુધીના મહાયુગ્મામાં પણ ઉપપાત વિગેરેનુ` કથન સમજી લેવું. શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૯ ૬
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy