________________
અભવસિદ્ધિવાલે કે ચાર શતકોં કા કથન છત્તીસર્વે શતક મેં પ્રથમ દ્વીન્દ્રિય
નવમા શતકથી ખારમા શતક સુધીના શતકાનુ` કથમ 'હા મલિબ્રિર્ઘાત્ ચત્તારિ પ્રચાર' મળિયા' જે પ્રમાણે ભવસિદ્ધિક એકેન્દ્રિય જીયાના સંબંધમાં ઔધિક શતક, કૃષ્ણલેશ્યા શતક નીલલેશ્યા શતક અને કાપેાતવૈશ્યા શતક કહેવામાં આવેલ છે, એજ રીતે એજ શત કોના આશ્રય કરીને એકેન્દ્રિય જીવાના સંબંધમાં ચાર શતકો કહેવા જોઈએ. આમાં પણ એજ પ્રમાણેનુ કથન કહેવુ જોઈએ.- -સઘળા પ્રાણ યાવત્ સઘળા સવે! આમાં પહેલાં ઉત્પન્ન થઈ ચૂકયાં છે, એ પ્રમાણેના અથ સમર્થિત થતા નથી, કેમ કે એકેન્દ્રિય જીવા અનંત છે. કે જેઓ અત્યાર સુધી આ રૂપથી ઉત્પન્ન થઈ શકયા નથી. ‘’ ચાયા. નિયિમાનુંમ્મલવાદ અવંત્તિ' આ પ્રમાણે ૧૨ ખાર એકેન્દ્રિય મહાયુગ્મ શતક થાય છે. તેમ સમજવું,
‘સેવ મળે ! લેવ' મને ! ત્તિ' હે ભગવન્ આપે કહેલ આ સઘળું કથન સર્વોથા સત્ય છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનુ* સઘળું કથન સČથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વદના કરી તેઓને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા ાસૢ૦૧૫ જૈનાચાર્ય જૈનધમ દિવાકર પૂજય શ્રી દાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્ર’ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પાંત્રીસમા શતકમાં નવમાં શતકથી ખારમા શતક સુધીના શતકા સમાપ્ત શા૩૫–૯–૧૨૫ પાંત્રીસમું શતક સમાપ્ત ।।૩પા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૯૪