________________
કાપોતલેશ્યાવાલે ભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય
કી ઉત્પત્તિકા નિરૂપણ
“આઠમા એકેન્દ્રિય શતકને પ્રારંભ...” 'एव' काउल्लेरस भवसिद्धियगिदिएहिं वि तहेव एक्कारस उद्देसग હર નાં આજ પ્રમાણે કાપતલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુમ કૃતયુમ
શિવાળા એકેન્દ્રિય જીવોની સાથે પણ પહેલાં કહ્યા પ્રમાણેના ૧૧ અગિયાર ઉદેશાવાળું શતક થાય છે. તેથી “જી કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? વિગેરે પ્રશ્નો અને તે ગૌતમ! તે જ તિર્યંચનિક વિગેરેમાંથી આવીને ઉત્પન થાય છે, વિગેરે ઉત્તર પહેલા કહ્યા પ્રમાણે સમજી લેવા. “ga gયાદિ જત્તર માસિદ્ધિયરયાળિ વાયુ વ વઘણુ” ઔઘિક, કૃષ્ણ, નીલ, અને કાપિત લેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ સંબંધી ચાર શતકમાં “ વાળા જાવ વવવનપુત્રા, નો ફળદ્દે, સમ” સઘળા પ્રણે યાવત્ સઘળા સો પહેલાં ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ અર્થ બરાબર નથી. તેમ કહેવું જોઈએ. કેમકેએવા એકેન્દ્રિય જીવે અનંત છે. જે અત્યાર સુધી આ રૂપથી ઉત્પન્ન થયા નથી.
રે મને એવું ! ઉત્ત’ હે ભગવન આપ દેવાનુપ્રિયનું આ વિષય સંબંધમાં કરેલ કથન સર્વથા સત્ય છે. જે આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧
આઠમું શતક સમાપ્ત ૩૫-૮મા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૯ ૩