________________
કૃષ્ણલેશ્યાવાલે ભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવોં કે ઉત્પત્તિ કા નિરૂપણ
છઠ્ઠા એકેન્દ્રિય મહાયુગ્મશતકના પ્રારંભ~~
‘àન્ન મસિદ્ધિય કનુમ્ન જડનુમ્મપત્તિ'ચિાળ મઢે !' હે ભગવન્ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તેએ નારયિકોમાંથીઆવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિયÀાનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્ત્રામીને કહે છે કે-‘છેલ્લ મનિષ્ક્રિય નિિિદ્વ વિત્તિયચં ફેસલરિક' માનિત્વ હૈ ગૌતમ !
આ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૃતયુગ્મ મૃતયુગ્મ એકેન્દ્રિયાના સંબંધમાં પણ શતક આ પાંત્રીસમા શતકના બીજા કૃષ્ણદ્વૈશ્ય શતકના કથન પ્રમાણે સમજવું ખીજા કૃષ્ણુલેફ્સાવાળાએાના સંબંધમાં જે પ્રમાણે ત્યાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનુ તે તમામ કથન અહિયાં પણ સમજવું.
‘સેવ મંતે ! સેવ' મતે ! ત્તિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયે જે પ્રમાણે આ વિષયમાં કહેલ છે, તે સઘળું કથન સથા સત્ય જ છે. હું ભગવન્ આપદેવાનુ પ્રિયનું સઘળું કથન સ`થા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેએને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તે સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. ાસૢ૦૧।
નાડઠું એકેન્દ્રિય શતક સમાપ્ત શા૩પ-૬ા
૭૫નીલલેશ્યા ભવસિદ્ધિક કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવોં કી ઉત્પત્તિકા નિરૂપણ
ર' નીહેણ મનિષ્ક્રિય નિિિ નિ ય'' આજ પ્રમાણે નીલલેમ્યા વાળા ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવાના સંબધમાં પણ શતક અનાવીને કથન કરી લેવુ જોઇએ.
..
સેવ મતે ! લેવ' મàત્તિ' હે ભગવન આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે કથન કર્યુ છે તે સર્વથા સત્ય છે, હે ભગવન્ આપનું કથન સથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વજંદના કરી તેઓને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પાતાના સ્થાન પર બિરાજમાન થયા. ઘાસૢ૦૧૫ નાસાતમું એકેન્દ્રિય શતક સમાપ્ત ॥૩પ-બા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૯૨