________________
પ્રથમસમય કૃષ્ણલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ જીવોં કે
ઉત્પતિ કા નિરૂપણ
બીજા ઉદ્દેશાને પ્રારંભ– ઢમામા ઢેરા રજુ #ગુw girણયા સે ! ઈત્યાદિ ટીકાર્યું–હે ભગવન પ્રથમ સમયના કૃષ્ણવેશ્યાવાળા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જ ક્યા રથાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં અતિદેશ દ્વારા પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે
ના વહનના વગો' હે ગૌતમ! આ શતકના પહેલા ઉદેશામાં એક ન્દ્રિય જીવોના સંબંધમાં જે પ્રમાણેનું કથન કર્યું છે, એજ પ્રમાણેનું કથન
અહિયાં સમજવું. “' તે ' નવા #િ #vgણા ' પરંતુ ત્યાંના કથન કરતાં આ કથનમાં એજ વિશેષ પણું છે કે આ જી કૃષ્ણલેશ્યાવાળા હોય છે. એજ વાત અહિયાં પ્રશ્નોત્તર રૂપથી પ્રગટ કરેલ છે. “ તું જેવ' બાકીનું કથન પહેલા શતકમાં કહ્યા પ્રમાણે છે.
“ મા મતે ત્તિ” હે ભગવન આપી દેવાનુપ્રિયે જે પ્રમાણેનું કથન કર્યું છે. તે સઘળું કથન સત્ય જ છે. ૨ આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા.. બીજા એકેન્દ્રિય મહાશતકમાં બીજે ઉદ્દેશ સમાપ્ત ૩૫-૨-રા
ત્રીજાથી ૧૧ મા સુધીના ઉદ્દેશાઓને પ્રારંભ'एवं जहा ओहियसए एक्कारस उद्देसगा भणिया' ટીકાથ- જે પ્રમાણે ૩૫ પાત્રીસમા શતકના પહેલા ઉદ્દેશામાં-કૃતયુગ્મકૃતયુગ્મલ, પ્રથમસમય કૃતયુગ્મ કૃતયુગ્મ ૨, અપ્રથમસમય કૃતયુગ્મકૃતયુગ્મ ૩, ચરમસમય કૃતયુમ કૃતયુગ્મ ૪, અચરમ સમય કૃતયુગ્ય કૃતયુગ્મ ૫, પ્રથમ પ્રથમસમય કુતયુગ્ય કૃતયુગ્મ ૬, પ્રથમા પ્રથમ સમય કૃતયુમ કૃતયુમ ૭ પ્રથમ ચરમ સમય કૃતયુમ કૃતયુગ્મ ૮ પ્રથમ અચરમ સમય કૃતયુગ્ય કૃતયુમ ૯ ચરમ ચરમ સમય કૃતયુમ કૃતયુમ ૧૦ અને ચરમ અચરમ સજ્ય કૃતયુમ કતરુમ ૧૧ આ પ્રકારના વિશેષણવાળા એકેદ્રિય અને આશ્રય કરીને ૧૧ અગિયાર ઉદેશાઓ કહ્યા છે. “તહર વાહ્મણ વિ પ્રજારા art માળિયા’ એજ પ્રમાણે કૃષ્ણલેશ્યાના પદવાળા બીજા શતકમાં પણ ૧૧ અગિયાર ઉદ્દેશાઓ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૮ ૭