SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પણ અને એકેન્દ્રિયપણાથી ઉત્પાદની અપેક્ષાથી પ્રથમ સમયમાં વર્તમાન હોવાથી તેઓમાં અચરમ સમય પણું કહેલ છે. તેઓને ઉત્પાત કયાંથી થાય છે ? તે આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હા પઢમસમયનો તહેવ વિરાણેH” હે ગૌતમ! આ શતકના બીજા ઉદેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ. રેવં મરે ! રેવં મતે! રિ' હે ભગવદ્ ચરમ અચરમ સમય કૃતયુગ્મ કતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિયજીના ઉત્પાદ વિગેરે વિષયમાં આપ દેવાનપ્રિયે જે કથન કર્યું છે તે સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રી ને વંદન કરી તેઓને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા, જાસૂ૦૧ અગિયારમે ઉદ્દેશ સમાપ્ત ૩૫–૧૧ ua gg gara વળા' આ પૂર્વોક્ત ક્રમથી ૧૧ અગિયાર ઉદેશાઓ કહ્યા છે. “ તો પંજો ૨ પરિણામ” તેમાં પહેલે અને ત્રીજો તથા પાંચમો સરખા આલાપકોવાળા છે. “વેપા ભટ્ટ સરિતામા” તથા બીજે, ચોથે, છો, સાતમ આઠમે નવમે, દસમે અને અગિયારમો આ આઠે ઉદ્દેશાઓ સરખા આલાપોવાળા છે. નવાં નરર્થે જીદે રમે ય રેવા વારિ' પરંતુ ચોથા, છઠ્ઠા, આઠમાં તથા દસમાં ઉદેશામાં દેવોને ઉપાત થતો નથી. તેથી ત્યાં તેજલેશ્યા હોતી નથી. ચરમ સમય કૃતયુગન કૃતયુગ્મ એકેન્દ્રિય ઉદેશક છઠ્ઠો, ઉદેશે છે પ્રથમ ચરમ સમય કૃતયુગ્ય કૃત યુગ્મ એકેન્દ્રિયનો આઠમે ઉદેશ છે. ચરમસમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેનિદ્રાનો દસમે ઉદ્દેશ છે. તેમાં દેવોની ઉ૫તી કહેલ નથી. એકેન્દ્રિય મહાયુગ્મ શતક સમાપ્ત કૃષ્ણલેશ્યાવાલે કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જી કે ઉત્પત્તિ કાનિરૂપણ બીજા એકેન્દ્રિય મહાયુગ્મ શતકને પ્રારંભ– “oણ જાગુખ્ય હેતુ રિચાર્ગ મંતે ! ઈત્યાદિ હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્ય કૃતયુગ્મ રાશિવાળા એકે. ન્દ્રિય જીવો કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! વવાશો તર ઘ wer orદે આ કૃણુલેશ્યાવાળા કૃતયુગ્મ કૂતયુગ્મ રાશીવાળા એકેન્દ્રિયેને ઉપપાત જેમ કે આ શતકના પહેલા ઉદેશામાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે છે. “રા' રજ શ્રી ભગવતી સૂત્ર: ૧૭ ૧૮૫
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy