________________
અથવા અનંત ઉત્પન્ન થાય છે. “ તદેવ અingો” બાકીનું તમામ કથન યાવત્ તેઓ ત્યાં અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે, આ કથન સુધીનું અહિયાં કહેવું જોઈએ.
જગુમ ઢિમાજ વિચાર્જ મંમો ઉજવવંતિ હે ભગવન કૃતયુમ કોજ એકેન્દ્રિય કયા સ્થાનેથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિ. કે માંથી આવીને અથવા તિયગુનિકોમાંથી અથવા મોમાંથી અથવા દે માંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“વવાના રહે તેમને ઉપપાત પહેલાં કહ્યા પ્રમાણે જ છે. રિમાનં ના સવેત્તા વા ૪જોતા વા' પરિમાણુ તેમનું જઘન્યથી ૧૭ સત્તર સુધી ઉત્પન્ન થાય છે. અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. “રેવં તદેવ વાવ બળતઘુત્તા' બકીનું તમામ કથન તેઓ કૃતયુગ્મ કાજ એકેન્દ્રિય પણાથી અનેકવાર ઉત્પન્ન થઈ ચુકેલ છે. આ કથન સુંધી અહિયાં કહી લેવું જોઈએ. જો
तेओग कडजुम्मएगि दियाण भते ! कओहिंतो उववति' मान् એજ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવો કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિયચનિકોમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાર્થ છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“વવાઓ તવ' હે ગૌતમ ! તેઓને ઉપપાત પહેલા કહ્યા પ્રમાણે સમજ. “gri Rારા વા સંજ્ઞા વા, અવેરના વા મળતા વા વવવજ્ઞતિ' આ જ કૃતયુમ રૂપ એક ઇન્દ્રિયવાળા જીવો એક સમયમાં ૧૨ બાર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. “શેષ તક જ્ઞાા માંગુત્તો’ પરિમાણુના કથન શિવાયનું બાકીનું સઘળું કથન “તેઓ અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે.' આટલા સુધીનું કથન અહિયાં કહેવું જોઈએ તેના વેગોન વિથ મરે ! હિંતો રાવજવંતિ” હે ભગવનું વ્યાજ જ એકેન્દ્રિય જ ક્યા સ્થાન
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧ ૭૧