________________
વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “વવાનો રહેવ' હે ગૌતમ ! આમના ઉત્પાદના સંબંધમાં પહેલા કહ્યા પ્રમાણેનું જ કથન સમજવું. અર્થાત્ જેવું કથન કુતયુમ કૃતયુગ્મ એકેન્દ્રિય જીવેના પ્રકરણમાં કરવામાં આવેલ છે, એજ પ્રમાએનું કથન અહિયાં સમજવું જોઈએ. “રિમા પનરવા સંન્નિા વા સાવા અoiાવા વા' જ જ એકેન્દ્રિય જીવોનું એક સમયમાં ઉત્પન્ન થવાનું પરિમાણ ૧૫ પંદર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત સમજવું. “હે તવ નાવ કoiાલુ’ આ પરિમાણ શિવાયનું બાકીનું બીજુ તમામ કથન “તેએ અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકયા છે. “આ કથન સુધીનુ પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિયાં સમજવું “gā gu, aોઢસમાજુએgો જમો’ આ રીતે જે પ્રમાણે ઉપર કહેવામાં આવેલ છે, તે સાળ મહાયુમેને કથન પ્રકાર એક સરખો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-પરિમાણના કથન શિવયિનું બાકીનું સઘળું કથન ૧૬ સોળ રાશિવાળા એકેન્દ્રિય જીવોના સંબંધમાં એક જ સરખું છે. એજ વાત રિમા નાળ' આ સૂત્રપાઠ દ્વારા બતાવેલ છે, પરિમાણમાં નાનત્વ (જુદા જુદા પ્રકારનું) નું કથન આ પ્રમાણે છે-“તેમોન ટ્રાવકુમે પરિમાનં વોરસ વા સંજ્ઞા ના કર લે કા ઘા ઝoidar” વ્યાજ દ્વાપરયુગમ રાશિવાળા એકેન્દ્રિય જીવોનું એક સમયમાં ઉત્પન્ન થવાનું પરિમાણ ૧૪ ચૌદનું છે. અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત છે. તે કોન સ્ટિસ તેરસ સંવેદના વારંવેદના વા થતા વા રવારિ’ જ કજ રાશિપ્રમિત એકેન્દ્રિય જીવેનુ એક સમયમાં ઉત્પન્ન થવાનું પરિમાણ ૧૩ તેર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અને ત છે. “સાવરકુમકુમૈસુ બવા વિજ્ઞાન કિન્ના વા વાળતા લા ૩વવકતિ' દ્વાપરયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીનું પરિમાણ એક સમયમાં ઉત્પન્ન થવાનું આઠ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત છે. સાવરકુમ્ભ હાવરલુમેનું યુદ્ધ ના વેજ્ઞા વા અવેડા વા વંત વા કાવતિ' દ્વાપરયુગ્મ દ્વાપર્યુષ્મ રાશિવાળા એકેન્દ્રિય જીનું એક સમયમાં ઉત્પન્ન થવાનું પરિમાણ દસ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત છે. સાવરકુ તે ગોકુ રસવા સંજ્ઞા વા અવેરના વા કoiા વા વવવષ્યતિ' દ્વાપરયુગ્મ ોજ રાશિવાળા એકેન્દ્રિય જીનું એક સમયમાં ઉત્પન્ન થવાનું પરિમાણ ૧૧ અગિયાર અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત છે. “હાવરલુમ્ભ હાવરકુખે ચૂત ના વા વિઝા વા કoiતા વા વરસન્નતિ દ્વાપરયુગમ રાશિવાળા એકેન્દ્રિય જીવેનું એક સમયમાં ઉત્પનન થવાનું પરિમાણ ૧૦ દસ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૭૨