________________
અવશિષ્ટ પઝૂહ ભેદ કૃતયુગ્મ વ્યાજ આદિ કે
ઉત્પત્તિ આદિ કાનિરૂપણ
પંદર ભેદનું કથન “નુષ્પોનgfiવિચાi સંત ! #ો રાતિ' કૃતયુગ્મ, ગેજ રાશીવાળા એકન્દ્રિય છે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિયચનિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પનન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-gવવાનો તહેવ” હે ગૌતમ! આ કૃતયુગ્મ જ રાશીવાળા એકઈન્દ્રિયવાળા જીને ઉ૫પાત, કૃતયુગ્મર શિવાળા એકેન્દ્રિયોને જે રીતે ઉપપાત કહેલ છે, એજ પ્રમાણે સમજ. અર્થાત્ તેઓ તિયામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે? મનુષ્ય માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે ? અને દેશમાંથી આવીને પણ ઉતપન્ન થાય છે. “તેvi મતે ! વા ઘરમણ gછ” હે ભગવન આ કૃતયુમ, એજ રાશિવાળા એકેન્દ્રિય જીવે એકસમ યમાં કેટલાં થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે है-'गोयमा ! एगणवीसा वा, सखेज्जा वा असंखेज्जा वा, अणंतावा उववज्जंति' હે ગૌતમ ! તેઓ એક સમયમાં ૧૯ ઓગણસ સુધી ઉપન્ન થાય છે. અથવા સંખ્યાત અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે? “સે ના જન્મ પકકુમ્ભા સાવ શાંતપુરો” આના સંબંધમાં બાકીનું સઘળું કથન હમણું જ કૂતયુગ્મ, કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવેના પ્રકરણમાં કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું તમામ કથન યાવત્ અનંતવાર તેઓ ત્યાં ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહી લેવું જોઈએ. “તુ રાવપુરા જિંચા મતે ! રોજિંતો ૩૩વરિ' હે ભગવન કૃતયુદ્વાપરયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવો ક્યા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકમ થી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિયચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-૩ાવાગો રદેવ' હે ગૌતમ! આ વિષયમાં સઘળું કથન પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું સમજવું. “તે ગં મતે ગીગા પૂજારમgot પુછા” હે ભગવનું આ કૃતયુમ દ્વાપરયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“નોરમા ! અજ્ઞાણ વા રે ગા વા શહેરના વા મળતા વા' હે ગૌતમ! તેઓ એક સમયમાં ૧૮ અઢાર ઉત્પન્ન થાય છે, અથવા સ’ખ્યાત અથવા અસંખ્યાત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૭૦