SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમિત એકેન્દ્રિયાના ઉપપાતના અધિકાર કહેલ છે. આ એકેન્દ્રિય વસ્તુત: અનંતપણાથી ઉત્પન્ન થાય છે. અને તે ફરિથી ત્યાંથી નીકળીને ફરીથી ત્યાં જ ઉત્પન્ન થાય તે તેઓના કાયસ ંવેધ ખની શકે છે. પરંતુ ત્યાંથી તેઓનું નીકળવુ' અસંભવ થાય છે. તેથી કાયસ વેષ અનતા નથી. સેાળરાશી પ્રમિત થવાને! જે એકેન્દ્રિય જીવમાં ઉત્પાત કહેલ છે, તે ત્રસકાયિકથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે તે અપેક્ષાથી કહેલ છે. પરંતુ તે વાસ્તવિક ઉત્પાત નથી. કારણ કે-એકેન્દ્રિયેમાં અનંત જીવેના ઉત્પાદ થાય છે. ‘ગદ્દારો ના આપત્તુદેલવ’ કૃતયુગ્મ મૃતયુગ્મ એકેન્દ્રિયાના આહાર જે પ્રમાણે ઉત્પલ ઉદ્દેશામાં કહેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજવા જોઇએ. ‘નવર’નિન્ગાષાણ ળ' ત્તિ" પરંતુ ત્યાંના કથન કરતાં અહિયાં કેવળ એટલુ જ વિશેષપણું છે કે જો કોઇ પ્રતિબંધ ન હોય તા આ છએ દિશામાંથી આહાર ગ્રહણ કરે છે. ‘વાધાય દુખ્ત સિય તિિિત્ત અને જો પ્રતિબન્ધ હાય તા તે કદાચિત્ ત્રણ દિશાઓમાંથી લય પત્તિ' કે.ઈવાર ચાર દિશાએથી ‘ષ્ક્રિય ૫ વૃદ્ધિ" કોઇવાર પાંચ દિશાઓમાંથી આહાર ગ્રહ્મણ કરે છે. 'લેસ' તહેવ' ખાકીનું ખીજું તમામ કથન ઉત્પલ ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે જ છે. ‘વિદ્ નળેન તોમુકુર' મેળ' માસ વાસણ Üાફ' તેની સ્થિતિ જઘન્યથી એક અ તમુ હૂંતની હોય છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ ખાવીસ હજારવની હાય છે ‘લક્રુપાયા શ્રાવિત્ઝા પત્તા'િ તેએને આદિના ચાર સમુદ્ધાતે હૈય છે તે આ પ્રમાણે છે. વેદના સમુદ્ધાત કષાય સમુદ્દાત મારણાન્તિક સમુદ્ઘાત, અને વૈક્રિય સમુદ્ધાત ‘મારળાંતિયજ્ઞમુવાળ' સમોચા વિ મતિ અરમોદ્યો નિ મરંતિ' તેઓ મારણાન્તિક સમુદ્ઘાત કરીને પણ મરે છે. અને મારણાન્તિક સમુદ્ઘાત કર્યા વિના પણ મરે છે. ગુરૃના ના ૩૧જીવ' આ મૃતયુગ્મ કૃતયુગ્મ રાશીવાળા એકેન્દ્રિય જીવાની ઉદ્વૈતના ઉત્પલ ઉદેશામાં કહેલ છે, તે પ્રમાણે સમજવી. 'अहणं भते । सव्वपाणा, जाव सववत्ता कडजुम्मकडजुम्म एगिदियत्ता ए રવવન્નપુત્રા' હે ભગવન્ સઘળા પ્રાણિયા યાવત્ સઘળા સત્વે શું પહેલાં કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય પણાથી ઉત્પન્ન થઈ ચૂકયા છે ? અહિયાં ચાવત્ પદથી સઘળા જીવે અને સઘળા ભૂત' આ પદો ગ્રહણુ કરાયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘દૂ'તા જોયમા ! હા ગૌતમ ! સઘળા પ્રાણેા સઘળા જીવે, સઘળભૂત અને સઘળા સર્વે પહેલાં કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવાની પર્યાયથી ઉત્પન્ન થઈ ચૂકયાં છે ‘અષફ' બહુવા બનંતવ્રુત્તો' તેએ ત્યાં એક જ વાર ઉત્પન્ન થયા હાય એવી વાત નથી પરંતુ અનેક વાર અને અન તવાર તેએ ત્યાં ઉત્પન્ન થયા છે. શાસ્॰ા કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય જીવાનુ` મહાયુગ્મ કથન સમાપ્ત શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૬ ૯
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy