SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નીરાણાવા? ઉચ્છવાસ નિશ્વાસ વિનાના હોતા નથી. કેવળ અપર્યાપ્ત અવ સ્થામાં તેઓને ઉચ્છવાસ નિશ્વાસ લેતા નથી. તેઓ એ અવસ્થામાં ઉચ્છવાસ નિશ્વાસ વિનાના હોય છે. “સાહારના વા મળrી વા’ તે આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. અહિયાં અનાહારક પણ વિગ્રહ ગતિની અપેક્ષાથી કહેલ છે. તેમ સમજવું. “નો વિચા’ તેઓ સર્વ વિરતિ વાળા દેતા નથી. પરંતુ “મરિયા' સર્વ વિરતિ વિનાના હોય છે. એજ પ્રમાણે “નો વિવાવિયા તેઓ દેશવિરતિવાળા પણ હેતા નથી. રિયા, 7 અશ્વિરિયા’ તેઓ ક્રિયાવાળા જ હોય છે, અક્રિયાવાળા હતા નથી. “રવિવધ વા વિવંધા વા' આવું કર્મ પ્રકૃતિને છોડીને બાકીની સાતે કર્મપ્રકૃતિને બંધ કરવાવાળા હોય છે. અને આઠે કર્મપ્રકૃતિને બંધ કરવાવાળા પણ હોય છે. માણારાને વત્તા વા વાવ જિહાજોનારા વાતે એ અ હાર સંજ્ઞોપયુક્ત યાવત્ પરિગ્રહું સંપયુક્ત હોય છે. અહિયાં યાવત પદથી “ભય સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા આ બે સંજ્ઞાઓ ગ્રહણ કરાઈ છે. “જોહાર્દ વા માણસારું વા કાર ટોમસારું રા” તેઓ ક્રોધકષાયવાળા પણ હોય છે, માનાષાયવાળા પણ હોય છે, માયાકષાયવાળા પણ હોય છે. અને થાવત્ લભકષાયવાળા પણ હોય છે. “નો રૂરિયTI, Rો પુરવેચ” તેઓ સ્ત્રી દવાળા અથવા પુરૂષદવાળા હોતા નથી. પરંતુ “નgani’ એક નપુંસદવાળા જાય છે. “વિધા પુરવેગવંધાવત’ નપુંસારેવંatવા’ તેઓ સ્ત્રી વેદન બંધ કરવાવાળા પણ હોય છે, પુરૂષદને બંધ કરવાવાળા પણ હોય છે. અને નપુંસક વેદને બંધ કરવાવાળા પણ હોય છે. જો કે આ સ્વયં એક નપુંસક વેધવાળા જ હોય છે. પરંતુ તેઓ ત્રણે વેદને બંધ કરવાવાળા હોય છે. જો સી’ તેઓ સંજ્ઞી હોતા નથી. પરંતુ “મની’ અસંજ્ઞી જ હોય છે. “રિસા, તો બિંદિયા તેઓ સ્પન ઈન્દ્રિયે સહિત જ હોય છે, ઈન્દ્રિય રહિત લેતા નથી. તેoi તે ! #gwgfiણા ૨૪ વેવદિવાં હતી? હે ભગવન આ કતયમ કાયુમરાશી પ્રમિત એક ઇન્દ્રિયવાળા જ કાળની અપેક્ષાથી કયાં સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- જોગમા ! જ્ઞાનેને સમગં રોસેof હે ગૌતમ! આ જઘન્યથી તે એક સમય સુધી રહે છે, અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી રહે છે આ અનંતકાળમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણ સમાઈ જાય છે. એ પ્રમાણેનું આ કથન “વરણરૂરૂચ પાસ્ટો વનસ્પતિકાયિકના કાળની અપેક્ષાથી કહ્યાનું જાણવું જોઈએ. સો 7 માફ' અહિયાં સંવેધ કહેવાનું નથી. કેમ કે-ઉ૫લ ઉદેશામાં જીવને ઉત્પાદ વિવક્ષિત થયેલ છે, અને તે ઉત્પલ જીવ પૃથ્વી વિગેરે અન્ય કાયિકમાં ઉત્પન્ન થઈને ફરિથી ત્યાં જ ઉત્પન્ન થઈ જાય છે. તેથી ત્યાં કાયસંવેંધ બની જાય છે. પરંતુ અહિયાં કૃતયુગ્મ કૃતયુમરાશિ શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy