SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ “નો અનુર” આ અનુદયવાળા દેતા નથી. ઉદીરણાના પ્રકરણમાં આ “હું શબ્બા કરીમા નો ' વેદનીય અને આયુષ્ય કર્મને છેડીને બાકીના જ્ઞાનાવરણીય આદિ છ કર્મોના નિયમથી ઉદીરક હોય છે. અનુદીરક હતા નથી. પરંતુ વેદનીય અને આયુષ્ય કમેની ઉદીરણ આમાં ભજનાથી હોય છે. એજ વાત “વેળિયાવાળું કરવા અપુરીજાવા” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. “સેજ અંતે! જીવા #qo g” હે ભગવન તે જ શું કૃષ્ણલેશ્યાવાળા હોય છે? અથવા નીલેશ્યાવાળા અથવા કાપત વિગેરે લેશ્યાવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ચમા! જ0gછેલ્લા વા, નહેણ વા, જાસ્કેરણા વા, તે હેરા વા' હે ગૌતમ ! તે કુલેશ્યાવાળા પણ હોય છે, નીલલેશ્યાવાળા પણ હોય છે, કાપતિક લેશ્યાવાળા પણ હોય છે, અને તેજેશ્યાવાળા પણ હોય છે. કેમ કે–પૃથ્વી, અષ્કાયિક, અને વનસ્પતિકાયિકને અપર્યાપ્ત અવસ્થામાં આ વેશ્યાઓને સદુભાવ કહેવામાં આવેલ છે. તેનું કારણ એ છે કે–તેઓમાં દેવોની ઉત્પત્તિનો સંભવ હોય “ો સવિઠ્ઠી આ જ સમ્યગ્દષ્ટિવાળા હોતા નથી. નૈ નમામિરજીવિત્રી' મિશ્ર દૃષ્ટિવાળા પણ હતા નથી પરંતુ “મિરઝાહિદ્દી” મિથ્યા દષ્ટિવાળા હોય છે. “ો નાળી? તેઓ જ્ઞાની હેતા નથી. “શનાળી નિયમા' પરંતુ તેઓ નિયમથી અજ્ઞાની જ હોય છે. તેમાં પણ તેઓ “નિગમં સુગાળી મતિઅજ્ઞાન અને શ્રતઅજ્ઞાન એ રીતે બેજ અજ્ઞાનેવાળા નિયમથી હેય છે. એજ વાત સૂત્રકારે “મg નાચ સુયમરનોળી” આ સૂત્રપાઠ દ્વારા સમઝાવી છે. “જો મોકો, જોવાનોની’ એ જ રીતે તેઓમાં કેવળ એક સ્પર્શન ઈન્દ્રિય હોવાથી મને ચગવાળા અને વચન ગવાળહેતા નથી. પરંતુ “Rાચોળી? તેઓ કાયોગવાળા જ હોય છે. “સાકારોવડાવો તાજારોવરત્તાવા’ તેઓ સાકાર ઉપયોગવાળા પણ હોય છે. અને અનાકાર ઉપગવાળા પણ હોય છે. fiળ મરે! નવા વીરા ફેવના” હે ભગવન તે જીવના શરીરો કેટલાવણ વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ઘણા acqzg સદસ્થ પુછા” હે ગૌતમ! આ જીવેના શરીરે ઉત્પલે દેશમાં કહેવામાં આવ્યા પ્રમાણે કાળા વિગેરે વર્ષોવાળા હોય છે. અર્થાત્ ત્યાં પાંચ વર્ણોના સંબંધમાં ગૌતમસ્વામીને પ્રભુશ્રીને પ્રશ્ન કરેલ છે, ત્યારે પ્રભુશ્રીએ ગૌતમસ્વામીને એવું જ કહ્યું છે, કે હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશામાં વર્ણના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. તથા–તેઓના શરીરો પાંચ વર્ણોવાળા હોય છે, તથા તે જીવે “જલાર વા, નાસા જા, ઉછવાસવાળા પણ હોય છે, અને નિશ્વાસવાળા પણ હોય છે, જો કવાર શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧ ૬ ૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy