________________
સમયમાં અનંત અનંતની સંખ્યામાં કહાડવામાં આવે તે પણ તેઓને ખાલી કરવામાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ સમાપ્ત થઈ જાય છે. પરંતુ “ળો રેત્ર નં વરિયા સિયા તેઓ ખાલી કરી શકાતા નથી. અર્થાત તે સ્થાન પરથી બિલકુલ ખસેડી શકતા નથી. “રવરં કરેલ તેઓના શરીરની ઉંચાઈ ના સંબંધમાં ઉત્પલ ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન સમજવું. અર્થાત્ જઘન્યથી તેઓના શરીરની ઉંચાઈ આંગળનાઅસંખ્યાતમા ભાગ પ્રમાણેની હોય છે, અને ઉત્કૃષ્ટથી કઈક વધારે ૧ એક હજાર જન પ્રમાણની હોય છે. આ ઉંચાઈનું પ્રમાણ ઉત્કૃષ્ટ પણથી કથન કમળની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે તેમ સમજવું જોઈએ.
___ 'वेणं भाते ! जीवा नाणावरणीजस्स कम्मस्स किं बंधगा अबबंधगा' ભગવન તે જ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરાવવાળા હોય છે, અથવા બંધ કરનાર હેતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો મા ! રંધr નો શપ હ ગૌતમ ! તે જ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરનાર હોય છે. અબંધક હોતા નથી. ‘પૂર્વ દલિ થાયચત્રકાળ' આ રીતે સઘળા જ આયુષ્ય કર્મ શિવાય દર્શનાવરણીય વિગેરે સાત કર્મ પ્રકૃતિને નિયમથી બંધ કરનારા જ હોય છે. અબંધક લેતા નથી. આયુ કર્મના બંધમાં અહિયાં ભજના કહી છે, એજ વાત “બાપચરણ વંધવા જવંધા વા આ સત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. “તેf મરે! નાનાવાણિજ્ઞણ પુછા છે ભગવન તે જ શું જ્ઞાનાવરણીય કર્મનું વદન કરવાવાળા હોય છે? અથવા અદક હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે
ગઝr. ચT, નો ગયા ' ગૌતમ! તે જીવે જ્ઞાનાવરણીય કર્મનું વેદના કરવાવાળા હોય છે, અટક હોતા નથી. એજ પ્રમાણે આ કૃતયુમ કૃતયુગ્મરાશિ પ્રમાણે એકેન્દ્રિય છે “સવિં' દર્શનાવરણીય વિગેરેથી લઈને અંતરાય કર્મ સુધીના સઘળા કર્મોનું વેદન કરવાવાળા જ હોય છે. અવેદક હેતા નથી. તે જ મને ! નવા જિં સાચવેમાં જણાવાચા' હે ભગવન આ કૃતયુગ્ય કૃતયુગ્મ રાશી પ્રમાણુવાળા એકેન્દ્રિય જીવે શું શાતા વેદનીય કર્મનું વેદન કરવાવાળા હોય છે? અથવા અસાતા વેદનીય કર્મનું વેદન કરાવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- ! સા વેરવા વા વાયા વેચા વા” હે ગૌતમ! તેઓ સાત કર્મનું વેદન કરવાવાળા પણ હોય છે અને અસતા કર્મનુંવેદન કરવાવાળા હોય છે. “g 3rqઢસા પરિવાથી આ રીતે ઉત્પલ ઉદ્દેશામાં જે પ્રમાણેની કમને વેદનની પરિપાટી કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેની પરિપાટી અહિયાં પણ સમજવી. “વે િમાળ ૩રર આ જીને સઘળા કર્મોને ઉદય થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૬