________________
કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવ કે ઉત્પત્તિ આદિ કા નિરૂપણ
“ગુમઝુમ્મuiવિચાળે” ઈત્યાદિ
ટીકાથ–ઋતુમવેરા નિરિયા મેતે ! હે ભગવન જે એકેન્દ્રિય કતયુમ કૃતયુમ રાશિપ્રમાણ હોય એવા તે એકેન્દ્રિય જી “ વરkira' કયા સ્થાન વિશેષમાંથી આવીને ઉત્પન્ન થાય છે? “જિં નહિં તો શું તેઓ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિયચ યોનિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં અતિ દેશથી પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે-“હા રાજુલા તા થાવાળો’ આ ભગવતી સૂત્રના ૧૧ અગિયારમા શતકને પહેલે ઉદેશે છે તેજ ઉત્પલ ઉદ્દેશો કહેવાય છે. તે ઉત્પલ ઉદેશામાં જે પ્રમાણે એક ઈન્દ્રિયવાળા જીને ઉપપાત કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે તેઓને ઉપયત અહિયાં કહેવું જોઈએ. તથા કૂતયુમ કૃતયુગ્મ રાશિવાળા એકેન્દ્રિય જીવમાંથી નિરયિકમાંથી આવીને ઉત્પન્ન થતા નથી પરંતુ તેઓ તિર્યંચ નિકમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. મનુષ્યમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. અને દેશમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. કેમ કે પૃથ્વીકાયિક, અકાયિક અને વનસ્પતિ કાયિકમાં દેવેની ઉત્પત્તિ થઈ શકે છે. એ જ કારણથી અહિયાં દેશમાંથી આવીને પણ એકેન્દ્રિય જીવ પણાથી જીવ ઉત્પન્ન થાય છે. તેમ કહેવામાં આવેલ છે.
અહિયાં જ્યાં જ્યાં જે જે પદમાં ઉત્પલ ઉદ્દેશાને અતિદેશ-ભલામણ કરવામાં આવેલ છે, ત્યાં ત્યાં એજ પદે કહેવા જોઈએ. આ જ મરે! BTતમાં દેવ વવવ વંતિ” હે ભગવન તે કૃતયુગ્મ કૃતયુગ્મરાશિ પ્રમાણ વાળા એકેન્દ્રિય જીવો એક સમયમાં કેટલા ઉપન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જીવમા ! લોસ રા સૈકા વા
કિન્ના વા વંતા વા વવનંતિ હે ગૌતમ ! તેઓ એક સમયમાં સળ અથવા સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. “અનંત ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જે કહેવામાં આવેલ છે. તે વનસ્પતિકાયિક જીની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. જે જં મરે! નીવા રમણ મg પુછા” હે ભગવન્ તે અનંત જીવ જો એક એક સમયમાં અપહત કરવામાં આવે (બહારકાહાડવામાં) આવે તે કેટલા સમયમાં તેઓ ખાલી થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જયમાં ! તે ગળતા રમણ ૨ શાહી માળા ગીરમાળા અiarહિં કરણqળીઓાિળિખું શરીરંતિ” હે ગૌતમ! તેઓ એક એક
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧ ૬૫.