________________
રાશિ કે ક્રમ સે મહાયુગ્મોં કા નિરૂપણ
પાંત્રીસમા શતકના પ્રારભ ઉદ્દેશે. પહેલા.
ચેાત્રીસમા શતકમાં એક ઇન્દ્રિયવાળા જીવાને શ્રેણિના ક્રમથી પ્રાયઃ નિરૂપણ કરવામાં આવી ગયુ છે પર'તુ હવે આ ૩૫ પાંત્રીસમા શતકમાં એ એક ઇન્દ્રિયવાળા જીવાનુ` રાશિના ક્રમથી નિરૂપણુ કરવામાં આવશે. એ સ'ખ'ધી આ પાંત્રીસમું શતક પ્રારંભ કરવામાં આવે છે.
‘ફળ' અંતે ! મહાનુમ્મા વળજ્ઞા' ઈત્યાદિ
ટીકા”—ડે ભગવન મહાયુગ્મ-મહારાશિયે કેટલા કહેવામાં આવ્યા છે ? અહિયાં યુગ્મ શબ્દથી રાશિ વિશેષ કહેલ છે. આ યુગ્મ ક્ષુલ્લક પણ ડાય છે. જેમ કે પહેલા પ્રતિપાદન કરવામાં આવી ગયેલ છે. તેથી તેના વ્યવચ્છેદ કરવા માટે અહિયાં યુગ્મ શબ્દની સાથે મહત્’” શબ્દનું વિશેષણુ રાખવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- જોચમા ! સોઇલ મહાનુમા પન્ના' હે ગૌતમ ! મહાયુગ્મ શબ્દ ૬ સેાળ પ્રકારના કહેવામાં આવેલ છે. તલા' તે આ પ્રમાણે છે. કનુમ્મસનુમે' કૃતયુગ્મ કૃતયુગ્મ ૧ કૃતયુગ્મ ચૈાજ ર, કૂતયુગ્મ દ્વાપરયુગ્મ ૩, કૃતયુગ્મ કલ્યેાજ ૪, ચૈાજ કૃતયુગ્મ ૫, ધેાજ કૈાજ ૬, ચૈાજદ્વાપરયુગ્મ ૭, ચૈાજકલ્યાજ ૮, દ્વાપરયુગ્મકૃતયુગ્મ ૯, દ્વાપરયુગ્મ યેાજ ૧૦, દ્વાપરયુગ્મદ્વાપરયુગ્મ ૧૧, ૧૨, કલ્યાજ કૂતયુગ્મ ૧૩, કલ્યેાજ થૈાજ ૧૪, કલ્યેાજ દ્વાપરયુગ્મ ૧૫, અને કલ્ચાજ કલ્યાજ ૧૬, આમાં જે રાશીને પ્રતિસમય ચાર ચાર અપહાર (બહાર કહાડવુ' તે) કરતાં કરતાં છેવટે તેમાંથી ચાર મચે છે, અને અપહાર સમયમાંથી પશુ ચાર ચારના અપહારથી તે નીકળી જતાં ધ્યેયટે ચાર વધે છે, એવી જે રાશી (સમૂહ) તે મૃતયુગ્મ કૃતયુગ્મ રાશી કહેવાય છે. કારણ કે બહાર કાઢનાર દ્રવ્યની અપેક્ષાથી અને સમયની અપેક્ષાથી એમ અન્ને પ્રકારથી તે રાશિમાં કૃતયુગ્મ પણ આવી જાય છે.. આજ પ્રમાણે ખીજે પણ શબ્દોના ની ચેાજના કરીને સમજી લેવું. જેમ કે-૧૬ સાળ સખ્યાવાળી કુતયુગ્મ કૃતયુગ્મરાશી જધન્ય રૂપ છે, કેમ કે આ રાશીને ચારની સાથી અપહાર કરતાં છેવટે ચાર જ મચે છે. અને અપહાર સમય પણુ ચાર જ છે. જે રાશીમાંથી પ્રતિસમયે ચારના અપહાર કરતાં છેવટે ત્રણ બાકી રહે છે, અને તેના સમય ચારમાંજ સમાપ્ત થાય છે, એવી તે રાશી અપહીરમાણુ (બહાર કહાડવા)ની અપેક્ષાથી Àાજ રૂપ અને અપહારની અપેક્ષાથી કૃતયુગ્મ રૂપ હોય છે. જઘન્યથી આ કૃતયુગ્મ ની સખ્યા ૧૯ ઓગણીસની થાય છે. આ સખ્યાના ચારથી અપહાર કરતાં છેવટે ત્રણ ખચે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૬૧