SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને તેને સમય ચાર જ છે. આ રીતે રાશી ભેદના સૂત્રો તેના વિરવણ સૂત્રો દ્વારા જણાય છે. અહિયાં બધે ઠેકાણે આહારક સમયની અપેક્ષાથી પહેલું પદ છે. અને અપહરમાણુ દ્રવ્યની અપેક્ષાથી બીજુ પદ કહેલ છે. “i અંતે ! મહાકુમ્ભ પત્તા’ ગોચમા ! રોઝા મહાકુમ્ભા પરના” ઈત્યાદિ સંખ્યા સૂત્રમાં જે વિશેષ્ય વિશેષ ભાવથી યુકત છે, વિશેષણને પહેલાં પ્રયોગ થાય છે. અને વિશેષ્યને પછીથી પ્રયોગ થાય છે, આ નિયમ પ્રમાણે દ્રવ્યને બંધ કરાવનાર બોધક સૂત્રથી સિદ્ધપદને પહેલાં પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી બળબં? વિગેરે પ્રશ્નોના ને રા” વિગેરે ઉત્તર રૂપ સૂત્રોના વ્યાખ્યાનમાં દ્રવ્ય બેધક પદનું વિવરણ પહેલાં કરવામાં આવેલ છે. અને સમય બેધના પદનું પછીથી વિવરણ કરેલ છે. હવે ગૌતમસ્વામી આ સેળ રાશિને અર્થ પ્રભુશ્રીને છે. કરે ળ મરે! પ સુરગા રોજ મહાજ્ઞાન' હે ભગવનું આ૫ શા કારણથી કહે છે કે મહયુમે સેળ છે? જેમ કે-કૂતયુગ્મ કૃતયુગ્મથી લઈને કલિયોગ પદ સુધી આપે કહ્યા છે. અહિયાં યાવ૫દથી “કુષ્ણ તેઓ” આ પદથી લઈને “સ્ટિોપારાવકુમે આ પદ સુધી ૧૪ ચૌદ મહાયુમે ગ્રહણ કરાયા છે. આ રીતે આ અવાક્તર પ્રશ્ન કરેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જોયા! નં રાણી રખે ગવારનું વહીમાળે જરા ગવલી” હે ગૌતમ! જે રાશીને ચારની સંખ્યામાંથી વિભાગ કરવાથી છેવટે ચાર બચે છે, તથા જે રણ સિરસ બરદાસ તે જ સત્તા જે તે રાશીને અપહાર કરવાળે સમય હોય છે, તે પણ ચારને જ હોય છે. એવી તે રાશી કૃતયુગ્ય કૃતયુમ કહેવાય છે. તેથી મેં તેને કૃતયુમ કૃતયુગમ રૂપ કહેલ છે. જે રીતે ૧૬ સેળ સંખ્યાની રાશીને જ્યારે ચારથી વિભાગ કરવામાં આવે છે, તે છેવટે તેમાંથી ૪ ચાર બચે છે. અને અહિયાં અ૫હાર કરનાર સમય પણ ચાર જ છે. તેથી અપહાર કરતાં દ્રવ્યની અપેક્ષાથી અને અ૫હારક સમયની અપેક્ષાથી આમાં કૃતયુગ્મ કુતયુગ્મપણું આવે છે. તેમ સમજવું. તે નં રાણી ર૩%ા સવારેf aહીમને વિકાસ જે રાશી ચારથી વિભકત કરાતિ થકી જેના અંતમાં ત્રણ બચે એવી હોય છે. તથા જે જં તરણ સિદ્ધ કરવાના ગુન્ના રે #નુરમg” તે રાશિને અપહાર સમય કૃતયુગ્મ-ચાર રૂપ હોય છે. એવી તે રાશિ કૃતયુગ્મ, જ શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧૬ ૨
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy