________________
આ પ્રમાણેને સૂત્રપાઠ કહેલ છે. સરવરણ ઇચ્છેર, મવદ્વિષ્ણુ ૩વવાઘચડ્યો લકના પૂર્વ ચરમાન્તમાં સમુદુઘાત કરેલ પરંપરાપાક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિકોને ઉપપતિ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિમાં જ વર્ણવો જોઈએ.
'कहिण भंते ! पर परोववन्न कण्हलेस भवसिद्धिय अपज्जत्त वायरपुढवी ચાળ કાળા પmત્તા” હે ભગવન પરંપરપપનક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક બાદર પૃથ્વીકાયવાળા એકેન્દ્રિય જીના સ્થાન કયાં કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાથી તેઓના આઠ સ્થાને પૃથ્વીકાયિકમાં, રત્નપ્રભા વિંગેરે નરકામાં તેમજ આઠમી ઈષતપાશ્મારા પૃથ્વીમાં કહેવામાં આવેલ છે. આ સિવાય આ વિષયના સંબંધમાં બીજું જે કથન છે, તે સઘળું કથન યાવત્ તુલ્ય વિશેષાધિક કમને બંધ કરે છે. આ કથન સુધી ઔધિક ઉંદેશામાં કહ્યા પ્રમાણે સમજવું આ અભિપ્રાયથી સૂત્રકારે “gવં ggi મિજાવે કર શોળિો વર કાવ તુરછત્તિ આ પ્રમાણે સૂત્રપાઠ કહેલ છે. “gg ggS મિશ્રાવેલું oણ માસિદ્ધિચ જિં'હિપહિં વિ જાતવંગુ જ રચં' આ પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના સંબંધમાં પણ ૧૧ અગિયાર ઉદ્દેશાઓ આ છઠ્ઠા શતકમાં કહેવા જોઈએ. અથતુ જે પ્રમાણે પરંપર૫૫નક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયેનો ઉદ્દેશે કહેલ છે, એજ પ્રમાણે અનંતરાવગાઢ, પરંપવગાઢ, અનંતરાહારક, પરંપરાહારક, અનંતરપર્યાપ્તક, પરંપરપર્યાપ્તક ચરમ અને અચરમ આ બધાના સંબંધમાં પણ ઉદ્દેશાઓ કહેવા જોઈએ. સૂ૦૧ જૈનાચાર્ય જનધર્મદિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની
પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચોત્રીસમાં શતકનું
છટકું એકેન્દ્રિયશતક સમાપ્ત ૩૪-દા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૫૮