________________
'एव' पण अभिलावेण जहेव पढम सेढिसय तहेव एक्कारखउद्देस गा भाणियन्त्रा' આ અભિતાપથી પહેલા શ્રેણી શતકમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે આના ૧૧ અગિયાર ઉદ્દેશાએ કહેવા જોઈએ પ્રસૂ૦૧ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજયશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચેાત્રીસમા શતકનું ખીજું એકેન્દ્રિય શતક સમાપ્ત
L
નીલ-કાપોત એવં શુક્લલેશ્યાવાલે એકેન્દ્રિય જીવોં કે ગ્યારહ ઉદેશાત્મક શતકોં દ્વારા કથન
ત્રીજા, ચાથા, અને પાંચમા શતકને પ્રારભ— ‘” ની એમ્નેહિં વિ સર્ચ' સૂચ'' ઇત્યાદિ
ટીકા”—જે પ્રમાણે કૃષ્કુલેશ્યાવાળા અકેન્દ્રિય જીવના સુખધમાં ૧૧ અગિયાર ઉદ્દેશાવાળું શતક કહેલ છે, એજ પ્રમાણે નીલેશ્યાવાળાએાના સંબંધમાં પણ ૧૧ અગિયાર ઉદ્દેશાવાળુ' ત્રીજુ' શતક કહેવું જોઇએ !૫૩૪-૩૫ ‘જાણેલેહિ વિ સય વ ચેવ પથ' રચ’' આજ પ્રમાણે કાપેાતિકલેશ્યાવાળા જીવાના સબંધમાં પણ ૧૧ અગિયાર ઉદ્દેશાઓવાળું ચેાથું શતક પણ કહેવું ોઈ એ. ૫૩૪–૪ાા
“મવચિદ્ધિદ્ નિ સચ” જે પ્રમાણે નીલલેસ્યા વિગેરે વાળાઓના સંબંધમાં શતક કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે ભવસિદ્ધિક એકઇન્દ્રિવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૫૫