SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ રણ અપન્નર કુદુમyઢવી દારૂા મતે ! હે ભગવનું તે કૃષ્ણ લેશ્યાવાળા અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કે જેણે “મીરે રાજુમાણ પુિિમત્તે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં મારણુત્તિક સમુદ્દઘાત કરીને પશ્ચિમ ચરમાન્તમાં ઉત્પન્ન થવાને ગ્ય હોય તે છે ભગવન એવા તે જીવ ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ પાઠદ્વારા ઔધિક ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે એજ પ્રમાણે લોકના ચરમાન્ડ સુધી સમજવું જોઈએ. “પદાર્થ ઇ સ રેક નુતનraો અને આ બધાને ઉપપાત બધે ઠેકાણે કૃષ્ણલેશ્યાવાળામાં કહે જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે--જે પ્રમાણે ચેત્રીસમાં શતકના પહેલા એકેન્દ્રિય શતકમાં સામાન્ય પણાથી અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિકના પ્રકરણમાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેનું સઘળું પ્રકરણ અહિયાં પણ કહેવું જોઈએ, તે પ્રકરણ કરતાં આ પ્રકરણમાં વિશેષતા કેવળ એટલી જ છે કે અહિયાં સઘળા પૃથ્વીકાયિકે વિગેરે એકેન્દ્રિય જીવો કૃષ્ણલેશ્યાના વિશેષણથી કહેવાના છે. તથા આ બધાને ઉપપાત પણ બધે જ કૃષ્ણલેશ્યાવાળાઓમાં જ કહેવો જોઈએ. આ પ્રમાણે આ સઘળું ઉપપાત સંબંધી કથન લેકના ચરમાન્ત સૂત્ર સુધી ગ્રહણ કરાયેલ છે. કેમ કે જીવ જે લેગ્યામાં મરણ પામે છે, તે એજ લેશ્યામાં ઉત્પન્ન થાય છે. આ ન્યાય પ્રમાણે કૃષ્ણલેશ્યાવાળા જીવને ઉ૫પાત કલેશ્યાવાળાઓમાં જ થાય છે એ પ્રમાણેનું વર્ણન કરી લેવું જોઈએ. 'कइ ण भंते ! कण्हलेस अपज्जत्त बायरपुढवी काइयाण' ठाणा पण्णत्ता' હે ભગવદ્ કૃષ્ણલેશ્યાવાળા અપર્યાપ્તક બાદર પૃથ્વીકાચિકેના સ્થાને કયાં કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે છે કે-હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાથી તેના સ્થાને રતનપ્રભા પૃથ્વીથી લઈને ઈષત્નાભારા પૃથવી સુધીમાં કડેલ છે. ઈત્યાદિ “g ugi મિસ્ટારે કા મોહિ કો કાર સુરટ્રિચત્તિ” આજ પ્રમાણે આ પહેલા કહેલ અભિલાપ પ્રમાણે જે રીતે ત્રીસ ૩૪ મા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે, અર્થાત્ એકેન્દ્રિય શતકમાં યાવત્ તુલ્ય સ્થિતિવાળાનાકથન સુધી કહેલ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પણ તુલ્યસ્થિતિવાળા કથન સુધી કહેવું જોઈએ. રેવં મંરે ! મને ! ઉત્ત' હે ભગવન આપી દેવાનુપ્રિયે જે પ્રમાણેનું કથન આ વિષય સંબંધમાં કરેલ છે, તે સઘળું કથન સત્ય છે, હે ભગવાન આપ દેવાનપ્રિયનું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૫૪
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy