________________
અનન્તરાવગાઢ સે અચરમ પર્યન્તકે જીવોં કે ભેદોં કાકથન
છે ચોથા ઉદ્દેશાને પ્રારંભ છે “g aણા 1 કલા વાવ ગરિમો ઉત્ત' ઇત્યાદિ
આજ પ્રમાણે બાકીના આઠે ઉદેશાઓ યાવત્ અચરમ ઉદેશા સુધી કહેવા જોઈએ તે આઠ ઉદેશાઓ આ પ્રમાણે છે. અનંતરાવગાઢ ૪ પરમ્પરાવગાઢ ૫ અનંતરહારક ૬ પરમ્પરહારક ૭ અનન્તર પર્યાપ્તક પરંપરપર્યાપ્તક ૯ ચરમ ૧૦ અને અચરમ ૧૧ “નવરં તરસરિતા પપ્પા, પાશ્વતરિક્ષા વામાં જ આવામાં વેવ” જેટલા અનંતપદેશક છે, તે બધા અનંતરોપપન્નક પ્રમાણે છે. તેમ સમજવું. એવં પરંપરાધેશક પરમ્પરેપન્નકે દેશક પ્રમાણે છે. તથા ચરમ અને અચરમ પણ આજ પ્રમાણે સમજવા “g up પ્રજ્ઞા વર્r' આ રીતે આ ૩૪ ઉદ્દેશાઓ કહ્યા છે. સૂ૦૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રીસ શતકના ચારથી અગીયાર ઉદેશા
સમાપ્ત ૩૪–૧-૪-૧૧ પહેલું એકેન્દ્રિયશતક સમાપ્ત થયું. એ
કૃષ્ણલેશ્યાયુક એકેન્દ્રિયોં કે ભેદો કા નિરૂપણ
બીજા એકેન્દ્રિય શતકને પ્રારંભ – જવિહત માં અંતે ! વ રસ gfiવિશા પાત્તા' ઈત્યાદિ.
ટીકર્થ– “વિઠ્ઠા નં મરે ! vહેરા કવિયા ઘomત્તા” હે ભગવન કૃષ્ણલેક્ષાવાળા એકેનિદ્રય જી કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? “ોચના ! વિદા રિચા પન્ના” હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય
પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. અને તે પૃવીકાયિકથી લઈને વનસ્પતિ કાયિક સુધીના સમજવા. “મેળો
agiવિચક્ષણ કાર નાસતારૂત્તિ' કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય શતકમાં કહ્યા પ્રમાણે તેઓના ચાર ભેદે ચાવત વનસ્પતિકાય સુધી સમજવા. અર્થાત્ ૩૩ તેત્રીશમાં શતકના બીજા એકેન્દ્રિય શતકમાં યાવત્ વનસ્પતિકાય સુધી પાંચ પ્રકારના કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય જીવને સૂક્ષમ, બાદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક રૂપથી ચાર ભેદે જે પ્રમાણે કહ્યા છે, એ જ પ્રમાણે અહિયાં પણ સમજવા.
શ્રી ભગવતી સૂત્ર: ૧૭
૧૫૩