SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્તક સૂમ વાયુકાયિક પણાથી ઉત્પન્ન થવાને યોગ્ય બનેલ છે, તે ત્યાં કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “ggi અમિઝાનું કહેવું ઘટ્ટ વો ” હે ગૌતમ! આ અભિલાપ દ્વારા જે રીતે આ ચેત્રીસમા શતકના પહેલા ઉદ્દેશામાં કહેવામાં આવેલ છે તે સઘળું કથન એજ પ્રમાણે અહિયાં પણ સમજવું અને એ જ પ્રમાણેનું તે સઘળું કથન આ વિષયમાં “વાર રોજરમિંરે ! ઉત્ત' યાવત લેકના ચરમાન્ડ સુધી કહેવું જોઈએ. અર્થાત્ તે યાવત્ લેાકના અરમાન્ડમાં એક સમયેવાળી વિગ્રહગતિથી અથવા બે સમયવાળી વિગ્રહગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહગતિથી અથવા ચાર સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પરંતુ ઉત્તર લોકના અરમાન્તમાં સમદ્દઘાત કરીને પશ્ચિમ ચરમાતમાં ઉત્પન્ન થવાવાળાએાને એક સમયનો વિગ્રહ હોતો નથી આ કથન સુધી કહેવું જોઈએ. આ સંબંધમાં આ શતકના પહેલા ઉદેશાના અંતમાં ભગવાને કહ્યું છે કે-‘ઉત્તરિજે પોશાનું સ્થિગિત उववज्जमाणा ण एगसयइओ विगाहों नत्थि! 'कहि ण भंते ! परंपरोववन्नगा वायरपुढवीकाइयाण ठाणा पण्णत्ता' હે ભગવન પરંપરપપન્નક બાદર પૃથવીકાયિકના સ્થાને ક્યાં કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-માતpoi અpg પુરી' હે ગૌતમ ! પરંપરાપનક બાદર પૃથ્વીકાયિકાના સ્થાને આઠ પૃથ્વીંમાં કહ્યા છે. તે આઠ પૃથ્વીયે રત્નપ્રભા પૃથ્વીથી લઈને ઈષતું પ્રાગભારા પૃથ્વી સુધીની આઠ પૃથ્વીચા છે. “ઘર મિટા ગરા પઢને વરેલા નવ તુરિયત્તિ' એજ પ્રમાણે આ અભિલાપદ્વારા આ વિષય સંબંધમાં બીજા સઘળા પ્રશ્નોત્તર રૂ૫ કથન યાવતુ કેટલાક તુલ્ય સ્થિતિવાળા પરંપપપનક અપર્યાપ્તક સૂમિ પૃથ્વીકાયિક જી વિમાત્રાથી વિશેષાધિક કર્મને બંધ કરે છે. આ કથન સુધી પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણેનું કથન સમજવું. રેવં મરે! મને ! ઉત્ત' હે ભગવન પરંપરો૫૫નક એક ઇન્દ્રિયવાળા જેના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન આપી દેવાનુપ્રિયતું સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી ગૌતમસ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૧ ત્રીજે કશે સમાપ્તા ૩૪-૩ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૫૨
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy