________________
પરમ્પરોપપન્નક એકેન્દ્રિય જીવ ભેદોં કા નિરૂપણ
ત્રીજા ઉદ્દેશાના પ્રાર’ભ~~
નિયા ન મટે ! 'પોલયન્સના 'િચા વળજ્ઞા' ઇત્યાદિ. ટીકા વિદ્ાળ મતે ! વ વવન્તા નિશ્ર્ચિત્ત' હું ભગવન્ એકઈ ન્દ્રિયવાળા પર પાપપ ક જીવા કેટલા પ્રકારના કહેવામાં આાવ્યા છે, આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! વિહા પર્વરોવળના પત્તિ'નિયા ફળત્તા’હું ગૌતમ ! એઇન્દ્રિયવાળા પર પાપપન્નક જીવે પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. ત' નહા' તે પરપપપન્તકાના પાંચ ભેદો આ પ્રમાણે છે.-પૃથ્વીકાયિક, અપ્લાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક હૈ ભગવત્ પૃથ્વીકાયિકા કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! પૃથ્વીકાયિક એ પ્રકારના કહેવામાં આવ્યા છે. તે બે પ્રકાર સૂક્ષ્મ, અને બાદર એ પ્રમાણે છે. આજ પ્રમાણે સૂક્ષ્મ અને માદર એ એ ભેદ યાવત્ બનરતિષ્ઠાયિકા સુધી સમજવા, હું ભગવત્ પર પાપપન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિકા કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! પર્યાપ્ત અને અપર્યાસક એ એ ભેદથી પર પરાપન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિકો બે પ્રકારના છે, આજ પ્રમાણે આ બે ભેદે યાવતુ વનસ્પતિકાયિક સુધી સમજવા. અર્થાત્ અકાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના જીવા પર્યાપ્તક અને પર્યાપ્તક એ બે ભેદવાળા હાય છે, તેમ સમજવું. આ અભિપ્રાયથી મેનો પયજો ગાય મળસફ શાત્તિ’ સૂત્રકારે આ સૂત્રપાઠ કહેલ છે. પૃથ્વીકાયિકથી લઈને વનસ્પતિકાય સુધીના જીવને સૂક્ષ્મ, આદર પર્યાપ્તક અને અપર્યાપ્તક એ રીતના ચાર ભેદો હાય છે.
'पर' परोववन्नगा अपज्जत्त सुहुमपुढवीकाइयणं भंते! इमीसे रयणप्पभाए પુત્રીપ્ થિમિઙે સ્મિતે ! તમો હું ભગવન્ તે પરંપરાપપન્નક અપર્યાસક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કે જેણે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમન્તમાં ભારણાન્તિક સમુદૃઘાત કરેલ છે, અને મારØાન્તિક સમુધાત કરીને જે ખા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૫૧