SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આપ એવું શા કારણથી કહે છે કે કેટલાક અનંતરો પપનક એકઈન્દ્રિયવાળા જીવે એવા હેય છે, કે જેઓ સરખી સ્થિતિવાળા હોય છે. અને તુલ્ય વિશેષાધિક જ્ઞાનાવરણીય વિગેરે કર્મને બંધ કરે છે? તથા કેટલાક અનંત ૫૫નક એવા હોય છે કે-જેઓ સમાન સ્થિતિવાળા હોય છે, પરંતુ તેઓ જુદા જુદા વિશેષાધિક કર્મને બંધ કરે છે? આ પાઠ અહિયાં યાવ. ત્યદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ પ્રશ્નને ઉત્તર આપતાં પ્રભુશ્રી ગૌતમસ્વામી ને કહે છે કે-ચક! જોયા વિ દુષિા vowત્ત' હે ગૌતમ ! અનંતરોપનક એક ઈન્દ્રિય જી બે પ્રકારના કહેવામાં આવેલ છે. “ત્ત જણા' તે આ પ્રમાણે છે- “અહથેળરૂચા તમારા મોવઘન કરનારા અમારા વિલોવવના, કેટલાક અનંતરો૫૫નક એકઈન્દ્રિયવાળા જી એવા હેય છે કે જેઓ સરખી આયુષ્યવાળા હોય છે, અને એક સાથે જ ઉત્પન થાય છે. તથા કેટલાક અનંતર ૫૫નક એકઈન્દ્રિયવાળા જી એવા હોય છે કે જેઓ સમાન આયુવાળા તો હોય છે, પરંતુ તેઓ જુદા જુદા સમયે ઉત્પન્ન થાય છે. ૧ “તરથ ને સે માથા સમવવન” તેઓમાં જે આ સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થવાવાળા અનંતર ૫૫નક એકેન્દ્રિયવાળા જ છે. જે શં તુરક્રિયા સુરવિવાહિયં સ્પં તિ” તેઓ તુલ્ય સ્થિતિવાળા હોય છે, અને તુલ્ય વિશેષાધિક જ્ઞાનાવરણય વિગેરે કર્મને બંધ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેઓ સમાન આયુષ્યવાળા હોય છે. તેઓ અતરાપપનક પર્યાયનો આશ્રય કરીને એક સમય માત્રની સ્થિતિવાળા હોય છે. કેમ કે તે પછી તેઓ પરંપરપ૧નક થઈ જાય છે, સમયપન્નક-એક સાથે ઉત્પન થવાવાળા અને એક સમયમાં જ ઉત્પત્તી સ્થાનને પ્રાપ્ત કરી લે છે, તેથી તેઓ તુલ્યસ્થિતિવાળા હોવા છતાં સમાન ઉત્પત્તિવાળા હોવાને કારણે સમાન ગવાળા હોય છે. તે કારણથી તેઓ તુલય અને વિવેષાધિક પણાથી જ્ઞાનાવરણીય વિગેરે કર્મ પ્રકૃતિયાને બંધ કરે છે. “ર નં છે તે તમારા વિગોવવના તેમાં તુસ્ત્રટ્રિા ડેમાયવિસાયિં જન્મ પતિ તથા જેઓ સમાન આયુષ્યવાળા હોય છે, અને વિષમાપનક હોય છે, તેઓ જો કે-સરખી સ્થિતિવાળા હોય છે, પરંતુ વિષમે પપનક હોવાના કારણથી વિષમ ગવાળા હોવાથી વિમાત્રાથી વિશેષાધિક કમને બંધ કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-જે અનંતરે ૫૫નક એકઈ દ્રિયવાળા જ સમાન આયુષ્યવાળા હોય છે, તેઓ તુલ્ય સ્થિતિવાળા તે હેય છે. પરંતુ તેઓને જે વિમાત્રાથી વિશેષાધિક કમને બંધ કરવાવાળા કહ્યા છે, તે વિષમેપ નક હોવાના કારણે કહેલ છે. તેમાં વિષમેપનક પણ એ માટે આવે છે કેએવા એ જ વિગ્રહ ગતિથી કે જેમાં સમય વિગેરેને ભેદ હોય છે, ઉત્પત્તિ સ્થાનમાં આવે છે. તેથી તેઓ સમાન સ્થિતિવાળા રહેવા છતાં પણ આયુષ્યના ઉદયના વિષમ પણને લીધે અને વિગ્રહગતિમાં પણ કમને બંધ કરવાના કારણે એવા આ અનંતરપપનક એકઈન્દ્રિયવાળા જી વિમાત્રાથી વિશેષાધિક કમને બંધ કરવાવાળા હોય છે. વિષમ સ્થિતિથી સંબંધ રાખવાવાળા છેલા બે ભેગે અનંતર૫૫નક એક ઈન્દ્રિયવાળા ને સંભવતા નથી. કેમ કે અનંતરાપપપનક હોવાથી તેઓમાં વિષમ રિથતિનો અભાવ રહે છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૪૯
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy