________________
સદેવ' હૈ ગૌતમ ! સામાન્ય ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ સમજી લેવુ. અર્થાત્ આ ચેત્રીસમા શતકના પહેલા એકેન્દ્રિય શતકમાં પહેલા ઉદ્દેશામાં એકેન્દ્રિય જીવેાના ઉપપાત કહેલ છે, અને તે સબંધમાં ત્યાં પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદની ભલામણુ કરેલ છે, તેથી ત્યાં જે પ્રમાણે ઉત્પાદ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે તે કથન અહિયાં પણ સમજવું. સામાન્ય રીતે એક ઈન્દ્રિયવાળા જીવેા નૈરચિકાને છેડીને તિય ́ચ મનુષ્ય અને દેશમાંથી આવીને ઉત્પન્ન થાય છે, પૃથ્વીકાયિકામાં, અષ્ઠાયિકામાં, અને વનસ્પતિકાયિકામાં દેવેની ઉત્પત્તી પણ થાય છે, તેજસ્કાયિકામાં અને વાયુકાયિકોમાં દેવાની ઉત્પત્તી થતી નથી. ત્યાં તિય ચ ચેાનિકમાંથી અને સમૂર્ચ્છમ અને ગભ જ મનુષ્યામાંથી આવી ને જ જીવ ઉત્પન્ન થાય છે.
છાળતોવનના નિયિા ળ' અંતે ! ર્ફે સમુપાયા પત્તા હે ભગવન્ અન તરીપપન્ન એકેન્દ્રિય જે જીવે છે. તેઓને કેટલા સમુદ્દાતા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોંયમા ! તેમ્નિ સમુથાચા પfar' કે ભગવન્ ચ્યુન તરાપપન્નક એકેન્દ્રિય જીવે ને એ સમ્રુદ્ધાતા કહેવામાં આવેલ છે. લં બહા' જેમ કે-વેચળા પ્રમુષા, વાચસમુન્ના' વેદના સમ્રુદ્ધાત અને કષાય સમુદ્દાત અહિયાં અન તરાપપન્નક હેવાથી મારણાન્તિક વિગેરે સમુદ્ધાત નામભાવ છે. ‘શળ તોલવન્તા નિતિયાળ' મ'ને ! દિ' તુ ટ્વિા તુ વિણેલાયિ જન્મ' જોતિ' હે ભગવત્ જે અને અનંતાપપન્નક એકઇન્દ્રિયવાળા જીવા સરખા માયુષ્યવાળા હાય છે. તેઓ શું તુલ્ય અથવા વિશેષાધિક ક્રમ ના ખંધ કરે છે ? પુચ્છા સહેવ' આ પ્રમાણે ગૌતમસ્વામીએ પહેલા કહ્યા પ્રમાણેના પાંચ પ્રશ્નો પૂછ્યા છે. જેથી અહિયાં ખાકીના ખીજા ત્રણ પ્રશ્નો કરી લેવા જોઈએ. જેમ કે હે ભગવન્ જે અન તરાપપક એકઇન્દ્રિયવાળા જીવા સમાન આયુષ્યવાળા હાય છે, તેઓ શું જુદા જુદા પ્રકારથી વિશેષાધિક કમ ના ખંધ કરે છે ? અથવા જે અન તરાપન્નક જીવ જીદ્દી જુદી સ્થિતિવાળા હાય છે, તેઓ શું તુલ્ય અથવા વિશેષાધિક કર્મોના બંધ કરે છે? અથવા જે જુદી જુદી સ્થિતિવાળા અનતરાપપન્નક એકેન્દ્રિય જીવા છે, તે વિષમ પણાથી વિશેષાધિક કના બંધ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા ! ઊત્થા તુટ્રિયા તુરુવિલેજ્ઞાહિત્ય' મારે ત્તિ' ગૌતમ ! કેટલાક શ્મન તરાપપન્નક એકઇન્દ્રિયવાળા જીવા એવા હાય છે, કે જેએ સમાન સ્થિતિવાળા હાય છે, એવા તે જીવા તુલ્ય વિશેષાધિક જ્ઞાનાવરણીય વિગેરે કમના બંધ કરે છે. અથૅના તુટ્રિયા વેમાવિલેજ્ઞા"િ પતિ' તથા કેટલાક અન તરાપપન્નક એકઇન્દ્રિયવાળા જીવે એવા હાય છે કે જે સમાન સ્થિતિવાળા હાય છે, પરંતુ તેઓ જુદા જુદા પ્રકારે વિશેષાધિક ક્રમ પ્રકૃતિયાના અધ કરે છે.
મ
ને મેળ કેળ' ગાય વૈમાનિક્ષેલા િહમ' રે'ત્તિ' હે ભગવન્
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૪૮