________________
સદવો, સટ્ટાનું રોયg sessફ મને” ઉપપાતની અપેક્ષાથી આ સર્વ લોકમાં રહે છે. સમુઘાતની અપેક્ષાથી પણ આ સર્વ લેકમાં રહે છે. અને સ્વસ્થાનની અપેક્ષાથી આ સર્વ લેકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. 'सुहमाण सम्वेनि जहा पुढवीएकाइयाण भणिया तहेच भाणियव्वा' जाव वणસારૂત્તિ જે પ્રમાણે સૂક્ષમ પૃથ્વીકાયિકેના ઉપપાત, સમુદ્દઘાત, અને વસ્થાન કહ્યા છે. એ જ પ્રમાણેસઘળા સૂરમ એકઈન્દ્રિયવાળા જીવોને અષ્કાયિકથી લઈને વનસ્પતિ કાયિક સુધીના ઉપપાત, સમુદ્યત અને સ્વસ્થાન કહેવા न 'अगंतरोववन्नगाण सुहुमपुढवीकाझ्याण भंते ! कइ कम्मपगडीओ geત્તા હે ભગવન અનંતરો૫૫નક સૂમ પૃથ્વીકાયિક જીને કેટલી કમ પ્રકૃતિ કહેવામાં આવી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગીતમવામીને કહે છે કે-“મા! જ દીવો નિત્તાગો” હે ગૌતમ! તેઓને આઠ કર્મ પ્રકૃતી કહેવામાં આવી છે. “gવ કહા વિચાહુ અનંત વવના વાર તહેવ પન્ના તક વંતિ તવ વેતિ' જે પ્રમાણે ૩૩ તેત્રીસમાં શતકના એકેન્દ્રિય શતકોમાંથી પહેલા એકેન્દ્રિય શતકમાં બીજા અનંતોપપનક ઉદ્દેશામાં હે ગૌતમ! બંધ અને વેદનના સમ્બન્ધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે તેઓના સમ્બન્ધમાં પણ કહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-સત્વ, બંધન અને વેદનના સંબંધમાં એકેન્દ્રિય શતકેના અનંતરા૫૫નક ઉદ્દેશામાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન આ પ્રકરણમાં એટલે કે અનંતરો૫૫નક સૂક્ષમ પૃથ્વી કાયિકેના સંબંધમાં સમજવું. જેમકે-પ્રજ્ઞાપના સૂત્રમાં પાંચ પ્રકારના એકેન્દ્રિય
કહેવામાં આવ્યા છે. બન્ધન સૂત્રમાં સાત કર્મપ્રકતિને તેને બંધ થાય છે, તેમ કહેવામાં આવેલ છે. વેદના સૂત્રમાં આ ચૌદ પ્રકારની કર્મપ્રકૃતિનું વેદન કરે છે. એટલે કે જ્ઞાનાવરણીય વિગેરે આઠ ૮ શ્રેગેન્દ્રિયાવરણ ૪ તથા સ્ત્રીવેદાવરણ ૧૩ પુરૂષદાવરણ ૧૪ “રાવ ગંતવાનના વાઘવાચા આજ પ્રમાણેનું કથન યાવત્ અનંતરે પાનક વનસ્પતિકાયિકના કથન સુધી સમજવું. અર્થાત અપૂકાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધી સઘળા અનંતર ૫૫નક એકેન્દ્રિય છે કે જે પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, તે બધા એજ પ્રમાણે કમ પ્રકૃતિને બંધ કરે છે. અને એ જ પ્રમાણે તેઓ તેને વેદન કરે છે. - “અનંતવવના gfiવિચામાં મને ! મો વંતિ” હે ભગવન અનંતપપનક એકેન્દ્રિય છે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“બહેવ ગોહિશો કરેણ મણિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૪ ૭