________________
સ્થાનનું સંહરણ થાય છે. ત્યારે તેનાથી બીજા અનંતરે ૫૫નક જીવે તે સ્થાન ભરી દે છે. આ પ્રમાણે પ્રવાહ રૂપથી અહિયાં બધા ભર્યા જ રહે છે. અનંતરે૫૫ન્નકપણું અહિયાં આગામી ભવની અપેક્ષાથી કહેલ છે. કેમ કે– અપાન્તરાલમાં તેને સાક્ષાત્ અભાવ રહે છે. “પાળાં' રોનાલ્પ બસ જરૂ મત્તિ સ્વસ્થાનની અપેક્ષાથી તેઓ લેકના અસંખ્યાત ભાગમાં રહે છે. કેમ કે રત્નપ્રભા વિગેરે પૃથ્વી અને વિમાને એ બધા લકના અસંખ્યાતમ ભાગમાં છે. અને પૃથ્વી વિગેરે પૃથ્વીકાયિકોનું સ્વસ્થાન છે. “અi સરોવવા,દુમgઢવી વિદ્યા વિમાનત્તા સઘળા અનંતરેપ પન્નક સૂકમ પૃથ્વીકાયિક એક ઈન્દ્રિયવાળા જ એક પ્રકારના જ હોય છે. તેઓ અને અન્ય વિશેષ પણાથી રહિત હોય છે. અને તેમાં કાંઈ જ ભેદ હોતો નથી. દાહોર વરિયાના આ સઘળા લેકમાં વ્યાસ થઈને રહે છે. એ પ્રમાણે “સમળા” હે શ્રમણ આયુશ્મન આમના વિષયમાં કહેલ છે. “g ggg વાળ સરવે નંધિવા માળિવવા આજ પ્રમાણે સઘળા સૂક્ષ્મ અપ્લાવિક વિગેરે એકેન્દ્રિય જીવેના સંબંધમાં કહેલ છે. જ્ઞાળા હર્ષિ ના કારણે પત્તાનું વાયરાનું આ સઘળા અષ્કાયિક એકેન્દ્રિય જીનું સ્વાસ્થાન પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદમાં કહ્યા પ્રમાણે સમજવું. જે રીતે પર્યાપ્ત બાદર એકઈન્દ્રિયવાળા જી.ને ઉપપાત, સમુદુઘાત અને સ્વસ્થાન કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે આ અપર્યાપ્ત બાદર એકઇન્દ્રિયવાળા જીના સંબંધમાં પણ સમજવું. બાદર પૃથવીકાયિકેના સ્વસ્થાન આ પ્રમાણે કહેલ છે.-“બહુ પુઢવી, તે કહા ચળણમા” બાદર પૃથ્વીકાયિકનું વસ્થાન રત્નપ્રભા વિગેરે આઠ પૃવીયામાં છે. “
નોલતીબાદર અપ્લાયિકોનું સ્વાસ્થાન સાતઘનાધિ છે, બાદર તેજરકાયિકોનું સ્વાસ્થાન “સંતોમgણ વેત્તા અન્તર્મનુષ્ય ક્ષેત્ર છે. બાદરવાયુ કાયિકેનું સ્વાસ્થાન સાત ઘનવાત વિગેરે છે. બાદર વનસ્પતિકાયિકેનું સ્વસ્થાન “પત્ત ઘોરી' સાત ઘોદધિવાત વલય છે. ઈત્યાદિ “વવા મુશાય સાળા ના સેમિં વેર વગરના વાયરા” ઉપપાત, સમુઘાત, અને વસ્થાન એ બધા જે પ્રમાણે પર્યાપ્ત બાદર એકઈન્દ્રિયવાળા જીના કહ્યા છે. એજ પ્રમાણે આ અપર્યાપક બાદર પૃથવીકાયિક વિગેરેના પણ કહેલા છે. તેમ સમજવું. “વ વાયરyઢવીક્રાફuળે પsari 8ાળા રઘેર શાચર પુરાવારૂચાળે અવકરાળં કાળT Yumml” એ માટે જ આ પ્રમાણેનું આ સૂત્ર કહેલ છે. જ્યાં પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકેનું સ્વાસ્થાન છે, ત્યાં જ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાચિકેનું સ્થાન છે. “જવા નવા પુરાવળ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૪૬