________________
Tiાવવનr guત્તા' હે ગૌતમ ! અનંતરે પપન્નક એકેન્દ્રિય જીવો પંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. “i કહા” તે આ પ્રમાણે છે. “પુત્રવીeigવા યુવા મેહો ના પરિવાપણું નાવ વાયર વરસફારૂથા ' પૃથ્વિીકાયિક વિગેરેના બે ભેદો જે રીતે એક ઈન્દ્રિય શતકમાં કહેવામાં આવેલ છે. સૂક્ષમ અને બાદરના ભદથી યાવત વનસ્પતિકાયિક સુધીના કહ્યા છે, એ જ પ્રમાણે અહિયાં પણ સમજવું. અહિયાં અનંતરપાક એકેન્દ્રિયોને અધિકાર છે. તેથી પર્યાપ્ત પણાનો અભાવ રહે છે. તેથી અહિયાં સૂક્ષમ અને બાદર એવા બે જ ભેદે તેઓના કહ્યા છે. અન્ય સ્થળની જેમ અહિયાં એકઈ દ્રિયવાળા પૃથ્વીકાયિકના ચાર ભેદે કહ્યા નથી. “%f i મતે ! અનંતરોવરનાળ ઘાચર ઉઢવીચા દાળા વન” હે ભગવન્ આ અનંતપન્નક બાદર પૃથ્વીકાયિક એકઈન્દ્રિય જીનું સ્થાન કયાં કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોયા ! સો ગણુ પુઢવીણુ” હે ગૌતમ ! સ્વસ્થાનની અપેક્ષાથી આ અનંતરપપનક બાર એકઈન્દ્રિયવાળા જીના સ્થાને આઠ પ્રથ્વીમાં કહેવામાં આવેલ છે. કેમ કે તે ત્યાં રહે છે. તે આઠ પૃથ્વીયે આ પ્રમાણે છે. “જqમાણ કણા કાળ પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં રત્નપ્રભા વિગેરેથી લઈને પ્રશ્નારા પૃથ્વી સુધીના સ્થાને તેના નિવાસ સ્થાન કહેલ છે. તો તે જ પ્રમાણે અહીંયા તેઓના નિવાસ સ્થાનના સંબંધમાં સમજવું. “નાર વીવે, સમુ આ પૃથ્વી શિવાય બીજા પણ આ અનંત રાપ૫નક એકઈન્દ્રિય જીવોને રહેવાના સ્થાને છે. જે આ સૂત્રપાઠ દ્વારા બતાવવામાં આવેલ છે. તે સ્થાને દ્વીપ અને સમુદ્ર છે. સઘળા દ્વીપમાં અને સઘળા સમુદ્રમાં પણ આ અનંતરો૫૫ન્નક એક ઈન્દ્રિયવાળા જ રહે છે. આ રીતે “જુથ નં અસરોવવuાજાને વાચા ગુઢવી #igશાળ કાળા વનર’ આ રત્નપ્રભા વિગેરે પૃથ્વીયમાં અને જબૂદ્વીપ વિગેરે દ્વીપમાં તથા લવણ સમુદ્ર વિગેરે સમુદ્રોમાં અનંતરો પપત્તક બાદર એકઈન્દ્રિયવાળા જીના સ્થાને કહેવામાં આવેલ છે. આ બધામાં એક ઈન્દ્રિયવાળા જ રહે છે. “વાવાઇri સદગો મુઘાણf Rવો” ઉપપાતની અપેક્ષાથી અને મારણતિક સમૃદઘાતની અપેક્ષાથી આ જીવે ઘણા વધારે હોવાને કારણે સઘળા લેકને વ્યાપ્ત કરીને રહે છે. તેઓની રચના આ પ્રકારની કરીને ભાવના કરવી જોઈએ. અહિયાં જ્યારે પહેલા વજસ્થાનને કેટલાક અનંત
૫૫નક જીવે ખાલી કરે છે, ત્યારે તે જ સમયે તે વકસ્થાનને L બીજા અનંતપન્નક જીવે ભરી દે છે, એ રીતે જ્યારે બીજા વક
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૪૫