________________
વિગોવવના તે વાણિયા વિણેલા િશ તિ” તથા જે
એક ઈન્દ્રિયવાળા જી વિષય આયુષ્યવાળા હોય છે, અને વિષમ સમયમાં ઉત્પન્ન થાય છે, તે વિષમ સ્થિતિવાળા હોય છે. અને વિષમ વિશેષાધિક કમને બંધ કરનારા હોય છે. ૧૪ આ કથનનું તાત્પર્ય એ છે કે-જ્યાં વિષમ કાળમાં ઉત્પન્ન થાય છે, ત્યાં યોગેનું વિષમ પણ હોય છે. અને તે વિષમ પણુથી જુદા જુદા વિશેષાધિક કર્મોનું બંધ પણ રહે છે. અને જ્યાં સમાન સમયમાં ઉત્પન્ન થવાનું કહેલ છે, ત્યાં ત્યાનું સમાનપણું છે. તેથી ત્યાં સમાન વિશેષાધિક કર્મોનું બંધકપણું કહેલું છે તેમ સમજી લેવું રે તેનેટ્રેવં જોયા ! સાવ વેચવાહિ વ ાતિ” આ કારણથી હે ગૌતમ ! મેં એવું કહેલ છે કે તે એક ઇન્દ્રિયવાળા જ યાવત વિષમ વિશેષાધિક કમને બંધ કરે છે. અહિયાં યાવત્પદથી “gવમુદતે હવે તુરિથતિ: તુચ વિશે જર્મ પ્રકૃતિ આ કથનથી લઈને “ો વિમાત્રસ્થિતિ' અહિયાં સુધી પાઠ ગ્રહણ કરેલ છે.
સેવં મને ! સે મંરે ! તિ વાઘ વિર હે ભગવન એક ઈન્દ્રિયવાળા છના સંબંધમાં આપી દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય છે. હે ભગવન્ આપી દેવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદન કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પુજય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્ર ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ત્રીસમાં શતકમાં એકઈનિદ્રય શતકને
પહેલે ઉદ્દેશ સમાપ્ત .૩૪–૧
અનન્તરોપપન્નક એકેન્દ્રિય કે ભેદ આદિ કા નિરૂપણ
બીજા ઉદ્દેશાને પ્રારંભ– ફ વિડ્ડા બં મતે ! ગળતરોવેવન પરિચા” ઈત્યાદિ
વિશાળ મરે! શmતોવાળાTI fiારા પાત્તા” હે ભગવન જે એની ઉત્પત્તી એક જ સમયમાં હોય છે. એવા તે અનંતરોપપત્રક એકઈન્દ્રિય છે કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? “થના ! જૂષિત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૪૪