SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જદા વિશેષાધિક કર્મને બંધ કરે છે? અહિયાં યાવ૫દથી વચ્ચેના બે વિક ગ્રહણ કરાયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! ઘરિચા વાવિદ્દા પuત્ત હે ગૌતમ! એક ઈન્દ્રિયવાળા જ ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. “a sફા” જે આ પ્રમાણે છે. “જો Tયા સમયે તમો કન્નો” એક તે એક ઈન્દ્રિય જીવે છે, કે જેઓ સરખા આયુષ્યવાળા હોય છે. અને એક સાથે જ ઉત્પન્ન થાય છે. “શરણા સમાવવા સમવવન' બીજા તે એકેન્દ્રિય જ હોય છે કે જેઓ સરખી આયુષ્યવાળા તે હોય છે, પણ એક સાથે ઉત્પન્ન થતા નથી. પરંતુ જુદા જાદા સમયે ઉત્પન્ન થાય છે. “અલ્યાફા વિમાથા મોઘવન” થે TEવા વિકસાવવા વિમોવવન' અને ત્રીજા તે એક ઇંદ્રિયવાળા જ જેઓ વિષમ આયુષ્યવાળા તે હોય છે, પરંતુ સાથે સાથે એક સમયમાં જ ઉત્પન્ન થાય છે. જેથી તે એક ઈન્દ્રિયવાળા છે જૂદા જૂદા આયુષ્યવાળા પણ હોય છે, અને જુદા જુદા સમયમાં પણ ઉત્પન્ન થાય છે. આ રીતે એક ઈન્દ્રિયવાળા છના ચાર ભેદ હોય છે. “ર તે અમારા સમોવવાના ન તુરક્રિયા સુરજ વિશ્વહિયં મં પતિ’ આમાં જે એક ઈન્દ્રિયવાળા જી સમાન આયુષ્યવાળા અને એક સાથે જ ઉત્પન્ન થાય છે, તેઓ સરખી સ્થિતિવાળા હોય છે. અને તુલ્ય વિશેષાધિક કર્મનો બંધ કરવાવાળા હોય છે. કેમ કે-તુલ્ય સ્થિતિવાળા જ સરખા કાળમાં ઉત્પન્ન થવાને કારણે પરસ્પરમાં સરખા ગવાળા હોય છે. તેથી તેઓ સરખા કર્મને જ બંધ કરે છે. અથવા તે તે પૂર્વ કર્મને એટલે કે પહેલા કરેલા કર્મોને હીન ઓછા કરે છે. અથવા અધિક કમ કરે છે. જે અધિક કર્મ કરે તો તેઓ પરસ્પરમાં તુલ્ય થઈને પણ પૂર્વકર્મની અપેક્ષાથી વિશેષાધિક હોય છે. કેવળ વિશેષાધિક જ હતા તેથી તેઓને તુલ્ય અને વિશેષાધિક આ બે વિશેષણેથી યુક્ત કહેલ છે. “તરથ નં તે તમારા विसमोववनगा तेण तुल्लट्ठिइया वेमायविसेमाहिय कम्म पकरें'ति' तथा रे એક ઈન્દ્રિયવાળા જી સમાન આયુષ્યવાળા હોવા છતાં પણ જુદા જુદા સમયમાં ઉત્પન્ન થાય છે. તેઓ તુલ્ય સ્થિતિવાળા હોવા છતાં પણ જુદા જુદા સમયે ઉત્પન્ન થવાને કારણે ગોના વિષમ પણને લઈને જુદા જુદા વિશેષાધિક કર્મને બંધ કરવાવાળા હોય છે. “તથ ' જે તે વિસાવા समोववन्नगा ते ण वेमायट्टिइया तुल्लविसे साहिय कम्म पकरें'ति' तथा रे એક ઈન્દ્રિયવાળા જી વિષમ આયુષ્યવાળા હોય છે, અને એક સાથે ઉત્પન્ન થયેલા હોય છે, તેઓ વિષમ રિથતિવાળા તુલ્ય વિશેષાધિક કર્મને બંધ કરે છે. તેઓ વિમાત્રસ્થિતિને એક ઈન્દ્રિયવાળા છે સમાન ઉત્પત્તીવાળા હોવાને કારણે સરખા ગવાળા હોય છે. તેથી તેઓ તત્ય વિશેષાધિક કમને બંધ કરનારા હોય છે. ૩ “તરથ નં જે તે વિસમાચા શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૪૩
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy