SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ છે.-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય, સુધીની આઠ કર્મ પ્રકૃતિ તથા શ્રોત્રેન્દ્રિયવધ્ય, ચક્ષુઈદ્રિય વધ્ય ધ્રાણેન્દ્રિયવધ્ય, રસનેન્દ્રિયવધ્ય, સ્ત્રીવેદવધ્ય અને પુરૂષ વેદવધ્ય આ રીતે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકથી લઈને બંને પ્રકારના વનસ્પતિકાયિક સુધીના સઘળા એકેન્દ્રિય જીવે જ્ઞાનાવરણીય વિગેરેથી લઈને અંતરાય કર્મ સુધી અને કેન્દ્રિયથી લઈને પુરૂષ વેદાયરણ સુધી ૧૪ ચૌદ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. તે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હેય “gવં નાવ વાંચવા જાથા gsscII” એજ વાત આ સૂત્ર પાઠદ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત અપર્યાપ્ત સૂમ પૃથ્વિીકાયિકાના સંબંધમાં જે પ્રમાણે ૧૪ ચૌદ કર્મ પ્રકૃતિનું વેદન કરવાનું કહ્યું છે, એ જ પ્રમાણે યાવત્ બાદર વનસ્પતિ કાયિકના સંબંધમાં પણ ૧૪ ચૌદ કર્મ પ્રકૃતિનું વેદન કરવાનું કહ્યું છે. તેમ સમજવું. અહિયાં યાવત્ પદથી સૂક્ષ્મ પૃવિકાયિકથી લઈને સૂક્ષમ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદેવાળા વનસ્પતિકાયિક સુધીના તમામ એકેન્દ્રિય છ બહણ કરાયેલ છે. pffiાચા ' અરે! વવનંતિ” હે ભગવન એકેન્દ્રિય જીવે કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? જિં જોરપહિં તો વવકસિ શું તેઓ નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા મનમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવામાંથી આવીને તેઓ ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- ‘કા વતીu gઢવી જરૂચા વાવાળો’ હે ગૌતમ! જે પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્કાતિ પદમાં પૃથ્વીકાયિકોને ઉપપદ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે તેઓને ઉપપાત અહિયાં પણ સમજ, જેમક-એકેન્દ્રિય નૈયિકોમાંથી આવીને ઉપન થતા નથી. અને દેશમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ ગભજ મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અને તિર્યંચ નિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે આ પ્રજ્ઞાપના સૂત્રનું કથન કહેલ છે. “વિચાર્જ મરે ! રફ જુણાચા touત્તા” હે ભગવન એક ઈન્દ્રિયવાળા અને કેટલા સમુદ્દઘાતે હેવાનું કહેલ છે ? “જોચના ! જરારિ સમુગાચા પત્તા” હે ગૌતમ ! એક ઈદ્રિયવાળા જીવને ચાર સમુદુઘાતે હેવાનું કહેલ છે. “' ગણા” તે આ પ્રમાણે છે-વેચ રમુ. ઘાણ કાર વેવિશ્વ સમુધા' વેદના સમુદ્રઘાત યાવત્ વૈકિય સમુદુઘાત અહિયાં યાવત્પદથી કષાય સમુદુઘાત, મારણાનિક સમુદુઘાત આ બે સમુદ્ર ઘાતે ગ્રહણ કરાયા છે. જેમ કે-વેદના, કષાય, મારણાન્તિક, અને વૈક્રિય આ ચાર સમદુધાતે આ એકેન્દ્રિય અને હોય છે, અહિયાં જે ચાર સમુદ્દઘાતો શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧૪૧
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy