SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીમાં કહેવામાં આવ્યા છે. કેમકે આ પૃથ્વીમાં બાદર પૃથ્વીકાયિક જી રહે છે. તેથી અહિયાં સ્વસ્થાનને આશ્રય કરીને બાદર પૃથ્વીકાયિક જીના સ્થાને કહેવામાં આવેલ છે. “જ્ઞા કાળ પ્રજ્ઞાપના સૂત્રનું બીજુ જે રસ્થાન પદ કહેલ છે, તેમાં એ પ્રમાણે કહેલ છે. “ sફા રચcજમા સવાવમાઇ વાસુદામg” ઈત્યાદિ રત્નપ્રભા પૃથ્વીમાં, શર્કરા પ્રભા પૃથ્વીમાં, તાલુકા પ્રભા પૃથ્વીમાં “કાવ સુદૂક વાદરૂ રાણઘા” યાવત્ સૂમ વનસ્પતિકાયિક જીવનું સ્થાન છે. અહિયાં યાવત્પદથી બાદર પૃથ્વિકાયિક પછી સૂમ વનસ્પતિકાયિક અને બાદર અકાલિક સૂક્ષ્મ અષ્કાયિક, બાદર તેજસ્કાયિક, સૂફમતેજસ્કાયિક બાદર વાયુકાયિક સૂફમવાયુકાદિક અને બાદર વનસ્પતિકાયિક આ બધા ગ્રહણ કરાયા છે. જે ય પ્રકાર ને પાત્ત સે જો આ બધા પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય બધા સૂક્ષ્મ વનસ્પતિ કાયિક સામાન્ય રીતે એક પ્રકારના છે. તેમાં કોઈ જ ભિન્ન પણ નથી. જે પ્રમાણે પર્યાપ્તક કહ્યા છે, એજ રીતે અપર્યાપ્તક પણ કહેલ છે, જે આધારભૂત પ્રદેશોમાં પર્યાપ્ત રહે છે, એજ આકાશ પ્રદેશમાં અપર્યાપ્ત રહે છે. “સારોપરિવારના ઉ૫પાત સમુદ્રઘાત અને સ્વસ્થાનની અપેક્ષાથી આ સર્વ લેકમાં રહેલા છે. ઉત્પત્તિનું નામ ઉષપાત છે, મારણાન્તિક વિગેરે મુદ્દાને છે. અને જ્યાં તેઓ રહે છે. તે સ્વસ્થાન કહેવાય છે. તેના આલાપકોને પ્રકાર પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાંથી સમજી લેવું જોઈએ. આ વિષયમાં પ્રબંધિની ટીકા કે જે મેં રચી છે, તેમાંથી આ સંબંધનું કથન સમજી લેવું. “વાર કુદુમyaછીચાઈ મરે ! મારો જળા’ હે ભગવન અપર્યાપ્ત સૂક્રમ પૃથ્વીકાયિક જીને કેટલી કર્મ કૃતિ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોથમ! અp 11 ઉત્તરા” હે ગૌતમ! તેઓને આઠ કર્મપ્રકૃતિ કહેવામાં આવેલ છે. fa sણા તેમના નામે આ પ્રમાણે છે. શાળાવાળä જાવ ચંત્તરા” જ્ઞાનાવરણીય યાવત્ અન્તરાયિક અહિયાં યાવત પદથી દર્શનાવરણય, વેદનીય, મોહનીય, આયુ, અને નામ ગેત્ર આ કર્મપ્રકૃતિ ગ્રહણ કરવામાં આવેલ છે. “વં ર૩ર૪M મે તહેર હિચવાણુ’ આ રીતે સૂમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત આ ચાર પ્રકારના પૃથવીકાયિકેના અને આ ચાર ભેદવાળા અષ્કાયિકેના એજ પ્રમાણેના ચાર ભેટવાળા તેજરકાયિકના આજ પ્રમાણેના ચાર ભેટવાળા વાયુકાયિક જીના અને એજ રીતના ચારભેદવાળા વનસ્પતિ કાયિક જીના જ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિથી લઈને અન્ડરયિક કમપ્રકૃતિ સુધી શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy