________________
‘ઉત્તરિકે સમોચાળ' સાહેિળિસ્કે પક્ષપત્નમાળાળ ના સટ્ટાને' ઉત્તર ચરમાન્તમાં સમુદ્લાત કરેલ જીવેાના ઉપપાત દક્ષિણ ચરમાન્તમાં હૉવાના સંબધમાં તેને સ્વસ્થાનમાં ઉત્પાદ હાવાની જેમજ એક સમયવાળી, એ સમયવાળી, ત્રણ સમયવાળી અને ચાર સમયવાળી વિગ્રહગતિ હાય છે. તેમ સમજવું, ‘ઉત્તरिमिल्ले समोहयाणं पच्चत्थिमिल्ले उववज्जमाणाण एगसमइओ विग्गहों नन्थि લેખ તહેવ' લેાકના ઉત્તર ચરમાન્તમાં સમુદૂધાત કરેલ જીવેાના ઉપપાત પશ્ચિમ ચરમાન્તમાં થવાના સંબંધમાં એ સમયવાળી વિગ્રહગતિથી લઈને ચાર સમયવાળી વિગ્રહ ગતિ હાય છે. અહિયાં એક સમયવાળી વિગ્રહગતિ હાતી નથી. તેમ સમજવું. બાકીનું ખીજુ` સઘળુ કથન પહેાલા કહ્યા પ્રમાણે જ છે, ‘નાવ મુહુમ વળત્તાનો વજ્ઞત્તબો સુહુમવળાપણુ પજ્ઞાસુ ચેય' આ કથન યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકાના પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ કાયિકામાં જ ઉષપાત થાય છે. આ કથન સુધી કહેવુ જોઈએ. અહિયાં યાવપદથી અપŕપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકથી લઈને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ કાયિક સુધીના જીવા ગ્રહણ કરાયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-૧૨ ખાર પ્રકારના જીવાને ૧૨ ખાર પ્રકારના સ્થાનેામાં ઉપપાત કહેવા અને આ સબંધમા ઉપપાત પ્રકાર સ્વય’ બનાવીને સમજી લેવા જોઈએ. ાસૂના
વાદર પૃથ્વિકાય આદિ કે સ્થાન આદિ કા નિરૂપણ
આ રીતે ઉત્પાદના આશ્રય કરીને સૂત્રકારે એકેન્દ્રિય જીવાની પ્રરૂપણા કરી છે. હવે તેમના જ સ્થાન વિગેરેની પ્રરૂપણા કરવા માટે સૂત્રકાર સૂત્રનું કથન કરે છે.—હિ ળ મતે ! વાયર પુઢવીના ચાળ' ઈત્યાદિ
ટીકા —‘દ્દેિ ળ... મંતે ! વાપરવુઢવી ાથાળ' જ્ઞત્તા.ળ' ઝાળા પન્નત્તr' હું ભગવન પર્યાપ્ત ખાદર પૃથ્વિકાયિકાના સ્થાને કયાં કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-શોચમા ! ચઢ્ઢાળેળ અટ્ટમુ પુરુર્વાણુ સ્વસ્થાનની અપેક્ષાથી પર્યાપ્ત ખાદર પૃથ્વીકાયિકાનું સ્થાન રત્નપ્રભા પૃથ્વીથી લઈ ને તમતમા સુધીની સાત પૃથ્વીયામાં અને આઠમી ઇષત્પ્રાભારા
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧૩૮