________________
જ્યારે લેકના પૂર્વ ચરમતમાં જ ઉત્પન્ન થાય છે, તે તે સ્વાસ્થાનમાં ઉત્પાદ કહેવાય છે. સ્વાસ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવને ત્યાં ઉત્પન્ન થવામાં એક સમયવાળી વિગ્રહગતિ પણ હોય છે, એ સમયવાળી વિગ્રહગતિ પણ હોય છે, ત્રણ સમયવાળી વિગ્રહગતિ પણ હોય છે. અને ચાર સમયવાળી વિગ્રહગતિ પણ હોય છે. એ જ રીતે દક્ષિણ ચરમાન્તમાં સમુદ્રઘાત કરેલ જીવને ઉત્તર ચરમાતમાં ઉત્પન્ન થાય ત્યારે પણ તેને આ પ્રમાણેના સમયવાળી વિગ્રહગતિ હોય છે. “પુરિથમિ ના દિવરિથમિ તહેવ રિસમદૃા જવામરૂ વિરાણો’ પશ્ચિમ ચરમાન્તને કથન પ્રમાણે પૂર્વ ચરમાતમાં બે સમયવાળી ત્રણ સમયવાળી અને ચાર સમયવાળી વિગ્રહગતિ હેય છે. આ વિષય સંબંધી ઉપપાતને પ્રકાર સંપૂર્ણ પણુથી સ્વયં બનાવી સમજી લેવા જોઈએ. 'पच्चस्थिमिस्ले चरिम समोहयाण पच्चथिमिल्ले चेव उववजमाणाण जहा
Eાળે પશ્ચિમ ચરમાન્તમાં સમુદઘાત કરીને પશ્ચિમ અરમાન્ડમાં જ ઉત્પન્ન થયેલા પૃથ્વીકાયિક વિગેરે જીવેના સમ્બન્ધમાં સ્વસ્થાનમાં જે રીતે ઉપપાત કહેલ છે, એ જ રીતે તે ત્યાં એક સમયવાળે યથાવત્ ચાર સમયવાળે હોય છે, તેમ સમજવું. “ત્તરસ્કે વરાયજ્ઞમાળા greમરૂ વિહો નથિ રે તહેવ” પશ્ચિમ દિશામાં સમુદ્રઘાત કરેલા જીવોને ઉપપાત ઉત્તર ચરમાતમાં થાય ત્યારે ત્યાં તેના ઉપપાતમાં એક સમયવાળી વિગ્રહગતિ હેતી નથી. પરંતુ બે સમયવાળી યાવત્ ચાર સમયવાળી વિગ્રહગતિ હોય છે. બાકીનું ઉપપાત વિગેરે સઘળું કથન પહેલાં કહ્યા પ્રમાણેનું જ છે. “પુસ્થિમિજી ના સટ્ટા પશ્ચિમ ચરમાન્ડમાં સમુદ્રઘાત કરેલા છેપૂર્વ ચરમાતમાં ઉત્પન્ન થાય ત્યારે ત્યાં સ્વસ્થાનના ઉત્પાદન કથન પ્રમાણે ઉપપદ કહે જોઈએ. અર્થાત તે જીવે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, બે સમય વાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, ચાર સમયવાળી વિરહગતિથી પણ ઉત્પન્ન થાય છે. “નાળિો gmત્તમ વિશો નથિ હે નં ર” પશ્ચિમ ચરમાન્તમાં સમુદ્દઘાત કરેલ જીવ દક્ષિણ ચરમાનમાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયવાળી વિગ્રહગતિ હતી નથી. આ સિવાય સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે છે. તેમ સમજવું.
'उत्तरिल्ले समोहयाण उत्तरिल्ले चेव उववजमाणाण जहेव सदाणे' લોકના ઉત્તર ચરમાનમાં સમુદ્દઘાત કરેલ જીવોના ઉત્તર ચરમાતમાં ઉત્પન્ન થવાના સંબંધમાં એક સમયથી લઈને યાવત્ ચાર સમય સુધીની વિગ્રહગતિથી હોય છે. “ફરરિસ્ટે સમોચાઈ પુમિરે કચવનમાળા gવં રેવ' ઉત્તર ચરમાન્તમાં સમુદ્રઘાત કરેલ જીના ઉપપાત પૂર્વ દિશામાં થવાના સંબંધમાં પણ બે સમયથી લઈને ચાર સમય સુધી વિગ્રહગતિ હોય છે. અહિયાં એક સમયની વિબ્રહગતિ હોતી નથી. એજ વાત નજર પnagો વિદો નધિ” આ સૂત્રપાઠદ્વારા પ્રગટ કરવામાં આવેલ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૩૭