SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભલામણ આપતાં પ્રભુશ્રી કહે છે કે-“u sણ પુસ્વિમિત્તે રમેશ પુસ્પિરિન્ટ જે સવાર” હે ગૌતમ ! જે પ્રમાણે પૂર્વ ચરમાતમાં સમુદ્રઘાત કરેલ જીવ પૂર્વચરમાતમાં જ ઉત્પન્ન થવાના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. “તાર વાદળિરજે મોર ફિળિજે વેર વાચવો' એજ પ્રમાણે દક્ષિણ ચરમાન્તમાં સમુદ્રઘાત કરેલ જીવને ઉત્પાત દક્ષિણ ચરમાન્તમાંજ કહે જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે પૂર્વ ચરમાન્તમાં મરણ પામેલાનો ઉપપાત પૂર્વ ચરમાન્ડમાં જ જે રીતે કહેલ છે એજ રીતે દક્ષિણ ચરમાતમાં સમુદ્રઘાત કરેલ જીવોને ઉપપાત દક્ષિણ ચરમાતમાં કહેવું જોઈએ. આ સંબંધમાં ઉ૫પાતને જે પ્રકાર છે, તે એક સરખેજ છે. તેથી નિર ” આ સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે “સઘળું કથન એમ જ છે. એમ કહેલ છે, પૂર્વ ચરમાન્ત પ્રકરણ અહીયાં કયાં સુધી કહેવું જોઈએ” એ વાત-કાવ કુદુમ વળumળો પત્તો સુદુ वणस्सइकाइएसु चेव पज्जचएसु दाहिणिल्ले चरिमते ! उववाइ भो' सूत्रारे । સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. આ કથનથી તેઓએ એ સમઝાવ્યું છે કે જે પ્રમાણે યાવત પર્યાપ્ત સૂમ વનસ્પતિકાયિક જીવ પર્યાપ્તક સૂમ વનસ્પતિ કાયિક પણુથી દક્ષિણ ચરમાન્તમાં જ ઉત્પન્ન થવાના સંબંધમાં કથન કર્યું છે. અર્થાત અપર્યાપ્ત સૂમ પૃવિકાયિકથી લઈને પર્યાપ્ત સૂમ વનસ્પતિ કાયિક સુધીના સઘળા એકેન્દ્રિયવાળા જી, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિકથી લઈને પર્યાપ્ત વનસ્પતિ કાયિકમાં લેકના દક્ષિણ ચરમાન્તમાં તેઓના સમદુઘાત કરવાથી લકના દક્ષિણ ચરમાન્ડમાં જ જે રૂપથી-એક સમયવાળી વિગ્રહગતિથી, એ સમયવાળી વિગ્રહ ગતિથી ત્રણ સમયવાળી વિગ્રહગતિથી અને ચાર સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થવાના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. “ઘ નાિિ હમોગ કરસ્થિમિ ! જૂરિબંને વાપરવો એજ પ્રમાણે લેકના દક્ષિણ ચરમાન્તમાં સમુદ્દઘાત કરેલ જીવને ઉપપાત પશ્ચિમ ચરમાતમાં પણ કહેવું જોઈએ. પરંતુ પહેલાના કથનની અપેક્ષાએ આ પ્રકરણમાં જે અંતર-ફેરફાર છે, તે “નવર કુત્તમ તણમા જામ વિજો” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ આ પ્રકરણમાં કેવળ એક સમયવાળી વિગ્રહગતિ કહેવી ન જોઈએ. પરંતુ બે સમય, ત્રણ સમય અને ચાર સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ. એક સમયવાળી વિગ્રહગતિ અહિયાં સંભવિત ન થઈ શકવાથી તેનું કથન કહ્યું નથી, જે ત' આ કથન શિવાય ઉપપાત વિગેરે સઘળું કથન અને ઉપપાતને પ્રકાર પહેલાં કહ્યા પ્રમાણે જ છે તેમાં કોઈ જ ફેરફાર કહેલ નથી. “રાણિનિ સો ફૂલો વત્તરિજે રિતે ૩૩વાથવો જ સાથે સ્વાસ્થાનના કથન પ્રમાણે દક્ષિણ ચરમાન્ડમાં મરણ અને ઉત્તર અરમાન્તમા ઉપપાત કહેવું જોઈએ. જે ચરમાન્ડમાં સમુદૂઘાત કરેલ જીવ એજ અરમાન્ડમાં જે ઉપન થાય છે. તે સવથાન કહેવાય છે. જેમ કે લેકના પૂર્વ અરમાન્તમાં સમાઘાત કરેલ જીવ શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧ ૩૬
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy