________________
ઉપાદ પશ્ચિમ ચરમાન્તમાં ઉત્પન્ન થવાના સંબંધમાં કથન કહી લેવું જોઈએ. અર્થાત્ સઘળા અપર્યાપ્તક સૂમ પૃથિવીકાયિકથી લઈને પર્યાપ્ત સૂક્ષમ વનસ્પતિકાયિક સુધીના એકેન્દ્રિય જીને પહેલા કહેલ ની જેમ જ પૂર્વ ચરમાન્તથી પશ્ચિમચરમાતમાં ઉત્પાદ કહી લેવો.
સાગર સામgઢવીમાનું મંરે ” હે ભગવદ્ જે અપર્યાપ્ત સૂમપૃથ્વીકાયિક
'लोगास पुरथिमिले चरिमंते समोहए समोहणित्ता० अपज्जत्त सुहमपुढवी. વાચત્તા વવવનિત્તર રે ગં મતે !” લેકના પૂર્વ ચરમાન્ડમાં મારણાન્તિક સમુદ્રઘાત કરીને મરણ પામે અને મરણ પામીને તે લેકના ઉત્તર ચરમાન્ડમાં અપર્યાપ્ત સૂમ પૃગીકાયિક પણુથી ઉત્પન્ન થવાને ચેપગ્ય હોય તે હે ભગવાન એ તે જીવ ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“u sણા પુરરિમર વિમેતે ! પોળો दाहिणिल्ले चरिमते उववाइ ओ तहा पुरथिमिल्ले समोहमओ उत्तरिल्ले परिमंते વાચવો ગૌતમ ! જે પ્રમાણે તેના પૂર્વ ચરમાન્તમાં સમુદ્રઘાત કરેલ જીવના દક્ષિણ ચરમાન્તમાં ઉપપાત થવાના સંબંધમાં કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે લેકના પૂર્વ ચરમાતમાં સમુદ્રઘાત કરેલ જીવના ઉત્તર ચરમાતમાં ઉત્પન્ન થવાના સંબંધમાં પણ કહેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-પૂર્વ દિશામાં સમુદ્દઘાત કરેલ જીરને ઉપપાત ઉત્તર દિશામાં પણ વર્ણન કરી લેવું જોઈએ. સૂત્રો
અપર્યાપ્તક સુક્ષ્મપૃથ્વિકાયિક જીવ કા લોક કે દક્ષિણ
ચરમાન્તમેં ઉત્પતિ આદિ કા કથન
અવલ બત્ત શુદુમgઢવીવારૂર મતે ! ઢોરણ રાણિળિો ઈત્યાદિ
ટીકર્થ—અપકાર કુદુમપુરીજાફા મંતે !” હે ભગવન જે અપર્યાપક સુમ પૃથ્વીકાયિક જીવ “ોન હાળિજે રિમ મોહg” લોકના દક્ષિણ ચરમાન્તમાં સમુદ્રઘાત કરે છે. અને “મોળા ’ સમુદ્રઘાત કરીને મહિણ लोगस्स दाहिणिल्ले पव चरिमंते अपज्जत्त सुहमपुढवीकाइयत्ताए उववज्जित्तए' લકના દક્ષિણ ચરમાન્ડમાં જ અપર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થવાને યોગ્ય બનેલ હોય “રે નં રે' હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નને ઉત્તર પહેલા કહેલ તેના અતિદેશ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૩૫