________________
સમદુવાત કરેલ જીવને દક્ષિણ ચરમાન્તમાં ઉત્પન્ન થવાના સંબંધમાં કથન કરી લેવું જોઈએ. “જાવ કુમ વારાફવાઓ પsmત્ત નો સદુમવનસ્પણ જssag” અને આ ઉત્પાદ સંબંધી કથન પર્યાપ્ત સૂમ વનસ્પતિકાયિક જીવે પર્યાપ્ત સૂમ વનસ્પતિકાચિકેમાં ઉત્પન્ન થાય છે. “આ કથન સુધીનું કહેવું જોઈએ. અહિયાં યાવત્પદથી પર્યાપ્ત સૂફમ પૃકાયિકથી લઈને અપર્યાપ્ત સૂમ વનસ્પતિકાયિક સુધીનું સઘળું કથન ગ્રહણ થયેલ છે. તથા પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિકથી લઈને અપર્યાપ્ત સૂમ વનસ્પતિકાયિક સુધીના જીના સંબંધમાં ૧૨ બાર સ્થાને માં વર્ણન કરી લેવું જોઈએ. તેમાં “કોઈ સુષમgશો તમgો વરસમજૂરો વિમો માળિયો' સઘળાને ઉપાદ બે સમયવાળી વિગ્રહગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહગતિથી અથવા ચાર સમયવાળી વિગ્રહગતિથી થાય છે. આ પ્રમાણેનું કથન કહેવું જોઈએ. એક સમયવાળી વિગ્રહગતિથી ઉત્પાદ થાય છે. તેમ કહેવું નહીં. કેમ કે તેનું એક દિશાથી બીજી દિશામાં ગમન થાય છે. “પઝા સુર पुढवीकाइएण भावे ! लोगस्त पुरथिमिल्ले चरिमंते समोहए' 3 साप । અપર્યાપ્તક સૂપ પૃથ્વીકાયિક જીવ લેકના પૂર્વોચરમાન્તમાં મરણ સમુદૂઘાત કરીને મરણ પામે. અને “મોળા મરવા ઢોરણ પ્રદથિમિ તિ અરે! કvજ્ઞા સમgઢવી ચત્તા વઘાન્નિત્તા મરણ સમુદ્રઘાત કરીને તે લેકના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક પણુથી ઉત્પન્ન થવાને ચગ્ય હોય તે “ માં મરે! મgui વિજોયે રવાના હે ભગવન એ તે જીવ કેટલા સમયવાળી વિગ્રહગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જો મા ! સમાજ વા કુવમરૂપી જ રિલguળ વા, વરમાળા વા વિ ' રવવત્ત ' હે ગૌતમ! તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, બે સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે, અથવા ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, અથવા ચાર સભ્યવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, જે ન મરે હે ભગવન્ આપ એવું શા કારણથી કહે છે કે-તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી યાવત ચાર સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“ga દેવ પુરિથમિક મિત્તે સોયા પુસ્થિમિ રેય રિતે વવાયા' હે ગૌતમ! જે પ્રમાણે પૂર્વ ચરમાન્તમાં સમુદ્દઘાત કરેલ જીવ પૂર્વે ચરમાન્ડમાં જ ઉત્પન થવાના સંબંધમાં કથન કર્યું છે, “રહેલ પુસ્થિમિ રિમંરે ! પારિથમ ચરિતે કરવાચા ' એજ પ્રમાણે પૂર્વ અરમાન્તમાં સમુફઘાત કરેલ છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧. ૩૪