SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ “અપનત્તમુદુમઢવીgિi મંતે ! હે ભગવન કેઈ અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક જીવ “ઢોરસ પુસ્થિમિસ્તે મિતે મોzg” લેકના પૂર્વના ચરમાન્તમાં મરણ પામે અને “ોfણારત્તા મરવા ઢોયણ રાળિe fમ કgmત્તસામgઢવીવાત્તાપ વાાિરાણ” અને મરણ પામીને લેકના દક્ષિણ ચમાન્તમાં અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક પણુથી ઉત્પન્ન થવાને ચગ્ય હોય તે “તે જે મને ! ' વિવni saas” હે ભગવન એવા તે જીવ ત્યાં કેટલા સમયવાળા વિગ્રહથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ छ -'गोयमा! दुसमइएण वा तिसमइपण बा चउसमइण वा विग्गण' વધારા ' હે ગૌતમ!તે ત્યાં બે સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે અને ચાર સમશ્યવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન થાય છે, જે ળ મરે ! હવે ૩ વરૂ હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે-તે ત્યાં બે સમયવાળી ૧ અથવા ત્રણ સમયવાળી અથવા ચાર સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? “gવં gamોગના! સર્વેઢી જો ઘરનત્તાઓ' આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેગૌતમ! મેં સાત શ્રેણી કહી છે. “' તે આ પ્રમાણે છે. ૩sઝુકાચા શાક અનાયાજા” એક ત્રાજવાયત યાવત્ સાતમી અર્ધ ચક્રવાલા યાવત શબ્દથી “એકતા વક્રા દ્વિધાતે વક્રા, એકતઃ ખા દ્વિધાતે ખા અને ચકવાલા આ પાંચ શ્રેણી ગ્રહણ કરાઈ છે. આ સાત શ્રેણીમાંથી “જો વંદા મgg Bad. ૪૪માળે ટુરમgi વાળ ” એકતે વક્રા શ્રેણથી ગમન કરતો ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. એ તે જીવ ત્યાં બે સમયવાળી વિગ્રહમતિથી ઉત્પન્ન થાય છે. “દુદ્દો વા શેઢી વવજ્ઞમાળે ને મણિ પ્રાથમિ અgઢીણ વવવવત્ત તથા જે દ્વિધાતે વક્ર શ્રેણીથી ગમન કરતે થકે ઉત્પત્તિ થાનમાં ઉત્પન્ન થાય છે, એ તે જીવ ત્યાં જે એક પ્રતરમાં સમશ્રેણીમાં ઉત્પન થાય તે તે ત્યાં ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તે જ રે! મવિ વિશેઢા પવરાિરા ને વાણમggi fami dવાડા અને જે તે વિશ્રેણીથી જ થકે ત્યાં ઉત્પન્ન થાય છે, તે તે ત્યાં ચાર સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન થાય છે. એક સમયવાળી વિગ્રહગતિથી નહીં કેમ કે એક દિશાન્તમાં તેનું ગમન થાય છે. “શે તેળાં મા ” તે કારણથી હે ગૌતમ ! મેં એવું કહે છે કે–ત્યાં બે સમયવાળી અથવા ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. “gવં ggi ni perfમસ્તે રિસે! નોકળો ફિળિ મિતે રજવાદવો આ ગમકે પ્રમાણે લેકના પૂર્વ ચરમાન્તમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧ ૩ ૩
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy