SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ वकाए सेढीए उववज्जमाणे जे भविए एगपयरंभि अणुसेढि उववज्जित्तए से ण નિરમળ વવજોના’ જે જીવ દ્વિધાતે વક્રા શ્રેણીથી ગમન કરતો થકે એક સમયમાં સમ શ્રેણીથી ઉત્પન્ન થાય છે. તે તે ત્રણ સમય વાળી વિગ્રહગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે. અને જે મવિઘ વિઢિ samત્તા છે જે જ સમા વિનં ૩૪વજ્ઞા' જે વિશ્રેણીમાં ઉત્પન્ન થવાને છે.ગ્ય છે, તે ત્યાં ચાર સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. અને તેનાં જાવ વવવાના ” આ કારણથી છે ગૌતમ ! મેં એવું કહે છે કે તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે એ સમયવાળી વિગ્રહ ગતિથી પણ ઉત્પન્ન થાય છે. ત્રણ સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે અને ચાર સમયવાળી વિગ્રહ ગતિથી પણ ઉત્પન્ન થાય છે. ‘एवं अपज्जत्त सुहमपुढवीकाइओ लोंगस्स पुरथिमिल्ले चरिमंते समोहए' આ પહેલાં કહેલ કમથી કોઈ અપર્યાપ્તક સૂમ પુસ્વિીકાયિક જીવ લેકના પૂર્વ ચરમાન્તમાં સમુંદ્ઘાત કરીને અને “મોનિત્તા રોહણ પુસ્થિમિ રેર રિમસમુદઘાત કરીને લેકના પૂર્વ ચરમાતમાં જ “પત્ત swત્તાકુદુમgઢી દારૂણું અપર્યાપ્તક અને પર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિકમાં તથા “સુદુમકારાણુ અપmત્તાપsઝરાણુ અપર્યાપ્તક અને પર્યાપ્તક સૂક્ષમ અષ્કાયિકામાં તથા “સુહુમ તેલવાયું વારાણુ વત્તા અપર્યાપ્તક અને પર્યાપ્તક સૂમ તેજસ્કાયિકામાં તથા“સુકુમ વાસવાણુ અપકત્તા જાણપણુ અપર્યાપ્તક અને પર્યાપ્તક સૂમ વાયુકાયિકામાં તથા “વારવાર પણ અપssagણુ પsઘણુ અપર્યાપક અને પર્યાપ્તક બાદર વાયુકાયિકોમાં તથા-રૂમ થાણાપણુ ગવાયુ પત્તા!” અપર્યાપ્તક અને પર્યાપક સૂમ વનસપતિ કાયિકમાં “ વહુ વિ ટાળેguળ વમેન મળિયો આ ક્રમ પ્રમાણે કહેવામાં આવેલા આ ૧૨ બારે સ્થાનેમાં ઉત્પન્ન થવાને ગ્ય થયેલ આ રૂપથી તેઓનું આ બારે સ્થાનમાં ઉત્પાદનું કથન કરવું જોઈએ. અને આજ કમ પ્રમાણે “સુમપુત્રજીવા પ્રકારો છ જે પર્યાપક સૂવમ પ્રકિયિકને ઉપપાત પણ આ બાર સ્થાનમાં કહેવું જોઈએ. શંકા–લેકના ચરમાન્તના જીના ઉપપાતમાં ૧૨ બાર સ્થાને કેમ કહ્યા છે? કેમ કે-આનાથી પહેલાના સૂત્રોમાં તે ૨૦ વીસ સ્થાનમાં ઉ૫પાતન વર્ણન સૂત્રકારે કરેલ છે. ઉત્તર–લોકના ચરમાન્ત ભાગમાં બાદર પૃથ્વીકાયિક, બાદર અષ્ઠાયિક, બાદર તેજસ્કાયિક અને બાહર વનસ્પતિકાયિક જીવ હોતા નથી. સુમ પૃથ્વી કાયિક, સૂક્ષમ અષ્કાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂમ વનસ્પતિકાયિક અને શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧ ૩૧
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy