SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ લોક કે પોરસ્ત્યાદિ ચરમાન્ત વિષય અપર્યાપ્તક સુક્ષ્મપૃથ્વિકાય કે ઉત્પતિ આદિ કા કથન હવે લેાકના પૂર્વ વિગેરે ચરમાન્ત ભાગ વિશેષના ઉપપાત બતાવવામાં આવે છે. ‘અવનત્તમુદુમવુઢવીજા મતે !' ઇત્યાદિ ટીકા -‘અવનત્તમુહુમપુત્રાદ્દન મતે !' જે અપŕપ્તક સૂક્ષ્મ પૃથ્વિીકાયિક જીવ ‘હોલ પુસ્થિમિફ્ટે મિંતે પ્રો' લેાકના પૂર્વ દિશા સંબધી ચરમાન્તમાં મારણાન્તિક સમુદ્લાત કરીને મરેલ હાય નો નિસા जे भाविए लोगस्स पुर स्थिमिल्ले वेव चरिमंते अपज्जत्त मुहुमपुढवीका इयत्ताए સુન્નત્ત' અને મરણ પામીને તે લેાકના પશ્ચિમના અતભાગમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિીકાયિક પણાથી ઉત્પન્ન થવાને ચાગ્ય હાય છે, ‘સે ન મટે ! ઘનફળ વિદ્ન વવજ્ઞેષ્મા' તા હું ભગવન એવા તે જીવ કેટલા સમયવાળી વિગ્રહગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-ળોચમાં ! દુષ્કર્મફળ ના જુલમન વા ત્તિ સમફળ તા ૨૩લમફળ વા વળદેળ વવપ્નેના હું ગૌતમ! ત્યાં તે એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, એ સમયવાળી વિગ્રહ ગતિથી પશુ ઉત્પન્ન થાય છે. ત્રણ સમયવાળી વિગ્રડુંગતિથી પણ ઉત્પન્ન થાય છે. અને ચાર સમયવાળી વિગ્રહગતિથી પશુ ઉત્પન્ન થાય છે. છે મેળટ્રેન મંતે ! વ' મુખ્યક્ પાલમફળ વા નાત્ર સવવજ્ઞેખા' હું ભગવન્ આપ એવું શા કારણથી કહેા છે કે તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. યાવત્ ચાર સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે અહિયાં યાવત્ શબ્દથી દ્વિનામચિયેનવા, त्रिसामायिकेन વા, ઋતુઃ સામનિ વા' આ પાઠ ગ્રહણ કરાયા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-‘વ' વહુ નોયમા ! મદ્ સત્ત પેઢીબો વળત્તાઓ' ૪ ગૌતમ ! મે... સાત શ્રેણીએ કહેલ છે. ‘ત' ના’તે આ પ્રમાણે છે. ઉજ્જુ ગાયચા નાવ અદ્ધ વધવા' ઋજવાયત યાવત્ અ ચક્રવાલા અહિયાં યાવપદથી એકતા વઢ્ઢા, દ્વિધાતા વઢ્ઢા, એકતઃ ખા, દ્વિધાતા ખા, અને ચક્રવાલા આ બાકીની શ્રેણીયા ગ્રહણ કરવામાં આવી છે. આ શ્રેણીયામાં જે જીજ્જુआययाए सेढीए उबवज्जमाणे एगसमइएण विग्गणं स्ववज्जेज्जा' ने व પેાતાની ઉત્પત્તી સ્થાનમાં ઋજવાયતા શ્રેણીથી ગમન કરીને ઉત્પન્ન થાય છે, તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ‘વસ્ત્રો વાપયેટીશ્ થવામાળે ઝુલમળ વિદ્ળ જીવનને જ્ઞ' તથા જે જીવ એકતા વક્રા શ્રેણીથી ગમન કરીને પેાતાના ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, તે ત્યાં એ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. તથા ‘દુનો શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૩૦
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy