SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ કાયિોમાં જે પ્રમાણે કહેલ છે, એજ રીતથી તેઓને ઉપપાત અહિયાં પણ કહી લે. આ વિષયમાં આલાપકેન પ્રકાર સ્વયં સમજી લે. - જે પ્રમાણે અલેક ક્ષેત્રમાં રહેલ ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં સમુદૂઘ ત કરેલ પૃવીકાવિક વિગેરે ના કે જે ઉર્વ લેકમાં રહેલ ત્રસનાડીના બાહ્ય પ્રદેશમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તેના સંબંધમાં ઉત્પાદ કહેલ છે, એજ પ્રમાણે ઉદર્વકમાં રહેલ ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં સમુદ્દઘાત કરેલ કે જે નીચેના લકમાં રહેલી વ્યસન ડીને બહારના પ્રદેશમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, તેઓને ઉત્પાત થાય છે. તેમ કહેવામાં આવેલ છે. “જનરર્મgઢવીकाइएणं भंते ! उड्ढलोयखेत्तनालीए वाहिरिल्ले खेत्ते समोहए' 3 मन । અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિક જીવ ઉર્વકમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં મારણનિક સમુદ્રઘાત કરીને મરણ પામે, અને મરણ પામીને 'जे भविए अहोलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढवीकाइयत्ताए उब. રશિપ તે અધોલકમાં રહેલ ત્રસનાડીના બહારના પ્રદેશમાં ઉત્પન્ન થવાને યોગ્ય થયેલ હોય તે “છે જે મંતે ! હું સમggi” હે ભગવન એ તે જીવ કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નને ઉત્તર અતિદેશ (ભલામણ)થી આપતાં પ્રભુશ્રી કહે છે કે-“a” હે ગૌતમ ! જે રીતે અલકમાં રહેલ સનાડીના બહારના પ્રદેશમાં સમુદ્યાત કરેલ yવીકાયિક વિગેરે એકેન્દ્રિય જીવને ઉર્ધ્વમાં રહેલ ત્રસનાડીના બહારના પ્રદેશના વિષયમાં ઉપપાતનું કથન કહેલ છે. તે જ પ્રમાણે આમના ઉત્પાદન કથન પણ છે. તેમ સમજવું. આજ વાત “કો જેવા કામો રિકો માળિ થળો’ આ સૂત્રપાઠ દ્વારા બતાવવામાં આવેલ છે. અને આ સઘળું પહેલાનું પ્રકરણ અહિયાં ‘ષાર રાચરવાસફાયાનો પત્તો સાથag guસ જન્નજહુ વારો” આ સૂત્રપાઠના કથન સુધી જેમનું તેમ કહી લેવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે-અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક જીવ જે રીતે પહેલાં પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધીના એક ઈન્દ્રિયવાળા છામાં ઉત્પન્ન થવાના સંબંધમાં કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં પણ તેઓના ઉત્પન્ન થવાના સંબંધમાં કથન કરવું જોઈએ. આ વિષયમાં આલાપને પ્રકાર સ્વયં બનાવીને સમજી લે. માસૂ૦ પા શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧ ૨૯
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy