________________
અપર્યાપ્ત બાદરતેજસ્કાયિક જીવ સમયક્ષેત્રમાં સમાવહત થાય છે. અર્થાત્ મારણન્તિક સમુદ્રઘાત કરે છે, અને “મળત્તા ને અવિણ પ્રમાણે કાત્તવારતેરાદ્દત્તારૂ વવવકિસત્ત” મારણાન્તિક સમુઘાત કરીને જે મનુષ્યક્ષેત્રમાં અપ
પ્તક બાદર તેજછાયિકપણાથી ઉત્પન્ન થવ ને યોગ્ય હોય છે, જે જે મને ! #ફ સમરૂપનું વિશાળ કરવા ’ એ તે જીવ હે ભગવન્ કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ४ छ -'ग.यमा! एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा विग्गण વવવને ના' હે ગૌતમ! એ તે જીવ ત્યાં એક સમયવાળી વિગ્રડ ગતિથી અથવા બે સમયગાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. અરે જpi૦” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે? કે તે અપર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ સમયક્ષેત્રમાં મારણાન્તિક સમદુઘાત કરીને ત્યાં જ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણાથી એક સમયવાળી વિગ્રહ ગતિથી, અથવા બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“શો નવ જળામા તવ ના ઢો” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના પ્રકરણમાં જે રીતનું આ સંબંધમાં મેં કથન કર્યું છે કે-સાત શ્રેણી હોય છે, વિગેરે પ્રતિપાદન રૂપ કારણ બતાવ્યું છે, તેજ કારણ અહિયાં પણ સમજી લેવું જોઈએ.
“ર્વ વડઝરવા તૈઋારૂચા વિ’ જે પ્રમાણેનું કથન અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણાથી ઉત્પન્ન થનારા જીવના સંબંધમાં કહ્યું છે, એજ પ્રમાણેનું કથન પર્યાપ્ત તેજસ્કાવિકપણુથી ઉત્પન્ન થવાવાળા જીવના સંબંધમાં પણ सभा 'वाउक्काइरसु वणस्वइकाइएसु य जहा पुढवी काइएसु उत्रवाइयो तहेव
કાળ એ વાચવો' જે પ્રમાણે ચાર પ્રકારના પૃથવીકાયિક જીમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકને ઉપાત કહ્યો છે. એ જ પ્રમાણે ચાર પ્રકારના વાયુકાયિકમાં અને ચાર પ્રકારના વનસ્પતિકાયિકોમાં પણ તેને અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકને ઉપપાત કહેવો જોઈએ.
‘एवं पज्जत्तबायरतेउकाइयो वि एएसु चेव ठाणेसु उववाएयव्वो' मा પ્રમાણે પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોને પણ ચાર પ્રકારના પૃથ્વીકાયિકમાં ચાર પ્રકારના અષ્ઠાયિકામાં ચાર પ્રકારના તેજસ્કાચિકેમાં ચાર પ્રકાર વાયુ કાયિકમાં અને ચાર પ્રકારના વનસ્પતિકાયિકોમાં ઉપપાત કહેવો જોઈએ. 'वाउक्काइय वणस्सइकाइयाणे जहेव पुढवीकाइयत्ते उववाओ तहेव भाणियव्वो' ચાર પ્રકારના વાયુકાયિકને અને ચાર વનસ્પતિકાયિકનો ઉપપાત પૃથ્વી
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧ ૨૮