SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હોોયવેત્તનાહીદ્યાિિડ઼ે તેને સમોર ક્રોનિત્તા' અધે લેાકમાં રહેલ ત્રસ નાડીના બહારના ક્ષેત્રમાં મરણુ સમુદ્દાત કરે, અને મરણ સમુદૂધાત કરીને વિગેરે પ્રશ્ન રૂપનું... કૅથન અહિયાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ખાદર પૃથ્વિકાયિક જીવના સંબંધમાં કહેવુ' જોઈ એ. અને ઉત્તરરૂપે સઘળું કથન પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વિકાયિકના સબધમાં જે રીતે કરવામાં આવ્યું છે, એજ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ સમજી લેવુ'. આ કથનનુ તાત્પર્ય એ છે કે-હે ભગવન જે અપર્યાપ્ત અથવા પર્યાપ્ત આદર પૃથ્વીકાયિક જીવે અધેલેાકમાં રહેલ ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણુસમુદ્ઘાત કર્યો હાય અને મરણુસમુદ્ઘાત કરીને લેાકમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં અપર્યાપ્ત અથવા પર્યાપ્ત પૃથ્વિકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચાગ્ય અનેલ હોય, તા હું ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? આ રીતના અહિ' પ્રશ્ન કરેલ છે. અને હું ગૌતમ આ સબધમાં પર્યાપ્ત સૂક્ષ્મ પ્રુથ્વિકાયિકના સંબંધમાં જે પ્રમાણે આ વિષયમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. આ પ્રમ ણે પ્રભુએ ઉત્તર કહેલ છે. આ રીતે અપર્યાપ્તક ખાદર પૃથ્વકાયિકાના વીસ સ્થાનમાં ઉત્પાતઉત્પત્તિ કહેવાથી અને પર્યાપ્ત પૃથ્વિકાયિકાના પણ ૨૦ સ્થાનામાં ઉત્પત્તિ કહેવાથી ૮૦ એ’સી ગમકા થઇ જાય છે. ‘વે આા-દાચરણ ૨૩વિશ્ર્વ વિ માળિયનં' જે પ્રમાણે અધેલેાકમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં મારણાન્તિક સમુદ્ઘાત કરીને ઉલાક સ્થિત ત્રસનાડીના બહારના પ્રદેશમાં ઉત્પન્ન થયેલા પૃથ્વીકાયકાના ઉત્પાદ વીસે સ્થાનામાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અપર્યાપ્ત, પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર ભેદવાળા અપ્રકાયિકાના પણ વીસે સ્થાનેમાં ઉપપાતનું વર્ણન કરી લેવુ. જોઈએ આ રીતે ચારે પ્રકારના અષ્ઠાયિકાના ૮૦ એસી ગમકો થઈ જાય છે. પહેલાં કહેલ ૮૦ એ‘સીને આ અપ્લાયિકામાં મેળવવાથી ૧૬૦ એકસેા સાઇઠ ગમકા (ભેટ્ઠા) થાય છે. યુટુન સેકશાચરલ સુવિશ્ર્વ વિધ ચે' હે ગૌતમ! આજ પ્રમાણે અપર્યાપ્તક અને પર્યાપ્તક સૂક્ષ્મતેજકાયિકાના પશુ ઉપપાત પૃથ્વીકાયિકાના થન પ્રમાણે ૨૦ વીસે સ્થાનેામાં કહેવા જોઇએ. આ રીતે આ ૪૦ ગા મેળવવાથી ૨૦૦ સેા ગમકા થઇ જાય છે. ‘અન્નત્ત વાચતે જાદુળ મંત્તે ! સમથવુંત્તે અમો' હે ભગવન કે।ઈ અપર્યાપ્તક ખાદર તેજસ્કાયિક જીવ સમય ક્ષેત્રમાં સમુદ્ઘાત કરે ‘લોળિજ્ઞા’ સમુદ્ધાત કરીને ને વિક્રૢોળક્ષેત્ત નાહી” માિિદ્ધે લેત્તે અવજ્ઞત્ત સુદુમવુત્રી ચત્તા જ્ઞત્ત' લેવલે ક ક્ષેત્રમાંરહેલ ત્રસનાલીના બહારના પ્રદેશમાં પર્યાપ્ત સમપૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચેાગ્ય થયેલ હાય તેા સેળ અંતે ! તરૂ સમફળ વાàળ વવષ્લેષ્મા' હું ભગવન્ એવે તે જીવ કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે 'गोयमा' दुसमइरण वा तिस्रमइएण वा चउसमइएण वा विगद्देणं उत्रवज्जेज्जा' હું ગૌતમ તે ત્યાં એ સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૨૬
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy