________________
સ્થાનમાં સમયક્ષેત્રમાં બાદરતેજસ્કાવિકપણાથી ઉત્પન્ન થાય છે. તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. “સુગો વંચાણ રેઢા ૩વરકઝમાળે રિસમાં વિરાળે વાવઝા? અને જ્યારે દ્વિઘાતે વક્ર શ્રેણીથી ગમન કરીને ત્યાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે ત્યાં ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. “રે તેગબં” આ કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. “ga ઘ ગતિ, વારતેશારૂકું રિ ૩ઘવાયો આજ રીતે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિક જીવના ઉત્પાતનું વર્ણન પર્યાપ્ત બાદરતેજકાયિકમાં પણ કરી લેવું. તથા તેના આલાપનો પ્રકાર આ વિષયમાં સ્વયં બનાવીને સમજી લે ઈએ. “વાલારાવારસદારાણ રણg of a ભાવારવા વાવાળો’ આ અપર્યાપ્ત સૂક્ષમ વૃશ્ચિકયિકનું આજ પ્રમાણે “અપર્યાપ્તસૂમ વાયુકાચિકેમાં, પર્યાપ્ત સૂક્ષમ વાયુકાયિકમાં, અપર્યાપ્ત બાદર વાયુકા વિકેમાં પર્યાપ્ત બાદર વાયુકાચિકેમાં, અપર્યાપ્ત સૂફન વનસપતિકાયિકામાં, પર્યાપ્ત સૂમ વનસ્પતિકાયિકમાં અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકામાં અને પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકમાં, અપકાયિક જીવન ઉત્પાદના કથન પ્રમાણેનું વર્ણન કરી લેવું. તથા આ સંબંધમાં ઉપાત–ઉત્પત્તિને પ્રકાર સ્વયં ઉભાવિત કરી સમજી લેવો.૨૦, “વું નહીં અજ્ઞાસુકુમgઢવીનરૂઘa Tમો મળિો” અપર્યાપ્ત સૂમિ પૃથ્વિકાયિકના ઉત્પાદને પ્રકાર જે રીતે કહેલ છે, “ti gazકુદુમપુરથીફણ વિ માળિયો' એજ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાયિકને ઉત્પાદ પણ કરી લે. જેમવ-હે ભગવદ્ જે પર્યાપ્ત સૂમ પૃવીકાયિક જીવ અધેલકમાં રહેલ ત્રસ નાડીના બડારના ક્ષેત્રમાં અપર્યાપ્તક સૂક્ષમ પૃવિકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચેપગ્ય થયેલ હોય તે તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? વિગેરે કમથી અહિયાં આલાપના પ્રકારો કહી લેવા. “દેવ વીરાણ કાળ; વવવાચિવો' આજ પ્રમાણે આ પર્યાપ્ત સૂમ પૃવિકાયિક જીવને ઉત્પાદ વીસે સ્થાનમાં સમજી લે. અર્થાત્ જે પ્રમાણે અપર્યાપ્ત સહમ પૃથ્વિકાયિક જીવને વીસ સ્થાનેમાં ઉત્પાદને પ્રકાર બતાવેલ છે, એ જ પ્રમાણે આ પર્યાપ્ત સૂકમ પૃવિકાયિક જીવને પણ અપર્યાપ્ત, પર્યાત સૂમ બાદર કૃતિકાયિકોમાં તથા અપર્યાપ્ત, પર્યાપ્ત સૂમ બાદર અષ્કાયિકમાં તેજસ્કાચિકેમાં અને વનસ્પતિકાયિામાં વીસે સ્થાનેમાં ઉત્પાદ સમજ. ૪
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧ ૨૫