SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વિકાય આદિ કે અધોલોક મેં વિગ્રહગતિ સે ઉત્પાત આદિ કા કથન “અવકાસુદુમgઢવીવારૂપf મને ! બોરોન નાવ નોળિરા” ઈત્યાદિ ટીકાર્થ–બારણુદુમgઢવીચારૂપ તે શો વાવ મોનિત્તા હે ભગવન જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક “મોન ગાવ રાત્તિ અલકમાં રહેલા ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણ સમુઘાત કરીને રે મવિણ રમત્તે શપકારાવાયરસેફયત્તાણ હરવદનત્તg સમયક્ષેત્રમાં-મનધ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેજસ્કાવિકપણાથી ઉત્પન્ન થવાને ગ્ય થયેલ હોય મરે! જ સમgi fari gazજે ના” એ તે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથવીકાયિક જીવ ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે–ચમા ! તુમg વા, વિરમણ વા, વિરાળ ૩રરકા ' હે ગૌતમ ! તે અપર્યાપ્તક સક્ષમ પૃથ્વીકાયિક જીવ કે જે અલકમાં રહેલ સનાડીના બહારના ક્ષેત્રમાં મરણસમુદ્દઘાત કરીને સમયક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેજસ્કાયિકપણાથી ઉત્પન્ન થવાને ચગ્ય થયેલ હોય તે તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. “જે બળે' હે ભગવાન આપ એવું શા કારણથી કહે છે કે-તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન થાય છે? આ અવાતર પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-વસ્તુ જો મા ! મા સેટીઓ જુનત્તાઓ' હે ગૌતમ! મેં સાત શ્રેણી કહેલ છે. “વં જણા' તે આ પ્રમાણે છે. “મારા કાર ઉદ્ધઘવાટા’ જવાયતા, એકતે વક્રા, દ્વિધાતે વક્રા, એકતઃ ખા, દ્વિધાતઃ ખા, ચકવાલા અને અર્ધચકવાલા. આ શ્રેણિ. જેમાં જે “જશો વંશ સેઢા ૩૩વનમાળે દુસમરૂi famળ રવા નેકના એકત વકા શ્રેણીથી ગમન કરીને અપર્યાપ્ત સૂમિ પૃથ્વીકાયિક જીવ ઉત્પત્તિ શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧ ૨૪
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy