________________
સામાન્ય સે અધાક્ષેત્ર ઉદ્ગક્ષેત્ર કા આશ્રય કરકે
એકેન્દ્રિય જીવોં કા ઉપપાત કા કથન
“પારણુદુમgઢવીશારા અંતે !” ઈત્યાદિ
ટીકાથ–હે ભગવન્ જે અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકા યિક જીવે “રોચ પહેરનારી વાણિજેિ તે સમg' આ અધેલકમાં રહેલી ત્રસ નાડીથી બહારના ક્ષેત્રમાં મારણાન્તિક સમુદુઘાતથી મરણ કરેલ છે, અને “મોહળિરા' મારણાતિક સમદુઘાત કરીને “ માપ ૩ોmત્તનાહીતુ વારિ રે arvજ્ઞ7 guપુટવીદુચત્તાઘુ ઉઘાનિત્તાં ઉદર્વકમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં અપર્યાપ્તક સૂફમપૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થવાને યોગ્ય બનેલ છે, કે જે મરે ! રૂ મા વાળ વેવનેગા” તે હે ભગવદ્ એ તે જીવ કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોયા ! નિરપળ વારણા થા વિ વવવજ્ઞજ્ઞા’ તો હે ગૌતમ ! એ તે જીવ ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ચાર સમયવાળી વિરહ ગતિથી ઉત્પન્ન થાય છે. “તનાચૈન મર! ઘવમુદ્યતે” હે ભગવન્ આપ એવું શા કારણથી કહે છે કેતે ત્યાં ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ચાર સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छ -'गोयमा ! अपज्जत्तसुहमपुढवीकाइएणं अहोलोयखेत्तनालीए बाहिरिल्लेखेत्ते વનોદg” હે ગૌતમ! જે અપર્યાપ્તક સૂરમપૃથ્વીકાયિક જીવ અધેલકમાં વર્ત. માન ત્રસ નાડીના બહારના ક્ષેત્રમાં મારણતિક સમુદ્ર વાત કરીને મરણ પામેલ છે. અને મરણ પામીને “જે મવિણ ૩ઢોળવેત્તનાટી માહિલ્લેિ છેલ્લે જે ઉર્વિલોકમાં રહેલ ક્ષેત્રનાલીના બહારના પ્રદેશમાં “અકારણમgવી
રાજુ' અપર્યાપ્ત સૂમિ પૃથ્વીકાયપણુથી “ઘરચાંતિ પુરી પવા વિજ્ઞ7g' એક પ્રતરમાં અનુશ્રેણીથી જઈને ઉત્પન્ન થવાને ગ્ય હોય છે. e in તિમgg વિnળે વવવત્તેજના તે ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-અધોલેક ક્ષેત્રમાં ત્રસ નાડીની બહાર પૂર્વ દિશામાં મરીને જીવ એક સમયમાં વસનાડીની મધ્યમાં પ્રવેશ કરે છે. બીજા સમયમાં ઉદગમન કરે છે. તે પછી જ્યારે તે એક પ્રતરમાં પૂર્વ દિશામાં અથવા પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સમશ્રેણીમાં જઈને ત્રીજા સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે. જે મલિg વિરેતી કવવકિકત્તg સે i ૪૩ણમgo વિદેof વવજોના અને જ્યારે તે વિશ્રેણીમાં ઉત્પન થવાને ચેપગ્ય હોય ત્યારે તે તેમાં ચરમ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય કહેવાનું એ છે કે જ્યારે જીવ ત્રસ નાડીની બહાર વાયવ્ય વિગેરે વિદિશામાં કરે છે, ત્યારે તે એક સમયમાં પશ્ચિમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૨૨