SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રમાં, મનુષ્યક્ષેત્રમાં મારાન્તિક સમુદ્ઘાતથી મરણ પામીને શર્કરાપ્રભાના પશ્ચિમ ચરખાન્તમાં ચારે પ્રકારના-એટલે કે-પર્યાપ્ત સૂક્ષ્મ, અપર્યાપ્તસૂક્ષ્મ, અપર્યાપ્ત ખાદર પખ્ત બાદર-પૃથ્વીકાયિકામાં તથા ‘બારામુ વસષિ પુ' અપર્યાપ્ત વિગેરે ચારે ભેદવાળા અકાયિકામાં ‘સેદ્દાસ્તુ દુવિદ્યુ’ તથા અપર્યાપ્ત સૂક્ષ્મ અને પર્યાપ્ત સૂક્ષ્મ એ ભેદવાળા તેજĂાયિકામાં તથા વજ્રાનુ પહેલુ” ચારે પ્રકારના વાયુકાયિકામાં તથા ‘વળા*l_ ચનિદેવુ ચારે પ્રકારના વનસ્પતિકાયિકામાં વગા' ઉત્પન્ન થાય છે, એજ પ્રમાણે તેએ ત્યાં એ સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણુ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. àવિ ત્ર ચેય' જે પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકના અપર્શષ્ત ભાદર તેજરકાયિકમાં બે વગેરે સમયવાળી વિગ્રહે ગતિથી ઉત્પત્તિના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. એજ પ્રમાણે અપર્યાપ્ત પર્યાપ્ત ખાદર તેજસ્કાયિકાને પણુ જેમકે સમયક્ષેત્રમાં સમુદ્લાત કરેલ છે. અને શાપ્રભાના પશ્ચિમ ચરમાન્તના પન્તના ઉત્પાદનુ વર્ણન એ સમયવાળી વિગ્રહ ગર્તિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી કરી લેવુ. વાયર તેાા અવત્તા ય જ્ઞત્તા ચગ્રાફે તેવુ ચેવ વવજ્ઞત્તિ' અપર્યાપ્તક અને પર્યાપ્તક ખાદર તેજસ્કાયિક જીવ જ્યારે આજ પહેલા કહેલ વિશેષણેાથી યુક્ત પૃથ્વીકાયક વિગેરેથી લઇને વનસ્પતિકાયિક સુધીના જીવેામાં ઉત્પન્ન થાય છે. ‘તારે અહેવ રચનમાર સહેવ ાસમય સુધમચ તિભ્રમચવિશામળિયવા' ત્યારે રત્નપ્રભા પૃથ્વીના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ કથન અપર્યાપ્ત પર્યાપ્ત ખાદ્યરતેજસ્કાયિકાના સંબંધમાં એક સમયવાળી વિગ્રહ ગતિથી અથવા એ સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. તેમ કહેવુ જોઈ એ. ‘સેસ' નહેવ ચળવમાણ્ તહેવ નિવૃત્તેસ' બાકીનું ખીજુ` સળું પ્રશ્નોત્તરાદિ રૂપ કથન ‘હે ભગવન્ આપ એ પ્રમાણે શા કારણથી કહેા છે ? હે ગૌતમ ! મે' સાત શ્રેણીયા કહી છે.’ વિગેરે પ્રકારથી પ્રશ્ન અને ઉત્તરરૂપ કથન-જે રીતે રત્નપ્રભા પ્રથ્વીના પ્રક રણમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહિયાં આ ખીજી શકે રાપ્રભા પૃથ્વીના કથનમાં કહી લેવુ'. ‘ના સન્નઘ્યમાણ વસતા મળિયા, વ લાવ દ્દે સત્તમા વિ માળિયના' આ બીજી શકરાપ્રભાપૃથ્વીનું કથન જે પ્રમાણે કર્યું" છે, એજ પ્રમાણેનું કથન યાવત્ અધઃસપ્તમી પૃથ્વીના સ્થન સુધી સમજી લેવુ. આ વિષયમાં આલાપકો સ્વય' ખનાવીને કરી લેવા. સૂ॰ શા આ ઉપર કહ્યા પ્રમાણે શર્કરાપ્રભાથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધી ઉપપાત (ઉત્પત્તિ) બતાવવામાં આવેલ છે. હવે સૂત્રકાર સામાન્યરૂપથી અધઃ ક્ષેત્ર અને ઉષ્ણ ક્ષેત્રને આશ્રય કરીને આ ઉપપાતનું કથન કરે છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૭ ૧૨૧
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy