________________
બનેલ હોય, “હે ને અંતે ! માગૅ પુરા' હે ભગવનું તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોગમા! ટુરમgo વા, રિસમggot a વિજ કરવા ? હે ગૌતમ! તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-શર્ટ પ્રભા પ્રવીના પૂર્વ ચરમાતથી મનુષ્યક્ષેત્રમાં ઉત્પન્ન થવાવાળા બાદરતેજ કાયિક જીવનું તે ઉત્પત્તિસ્થાન સમશ્રેણીમાં પડતું નથી. એક સમયવાળે વિગ્રહ સમશ્રેણીવાળા ઉત્પત્તિસ્થાનમાં જવાવાળા જીવને હોય છે. વિશ્રેણીથી જવા. વાળા જીવને બે વિગેરે સમયની જ વિગ્રહ ગતિ હોય છે.
કરે છેnળે મરે!' હે ભગવન આપ એવું શા કારણથી કહો છે કેતે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ વાણ જોગમા! મણ પત્ત દેઢીસો પumત્તાવો” હે ગૌતમ ! મેં સાત શ્રેણી કહેલ છે. “રં જણા' તે આ પ્રમાણે છે.-૩નુયાયથા જ્ઞાત્ર અફૂઢવાવાઝા
કવાયતા યાવત્ અર્ધચકવાલા અહિયાં વાવ પદથી એકતવકા, દ્વિધાતેવકા, એકતઃ ! ખા, દ્વિધાતઃ ! ખા અને ચક્રવાલા આ બાકીની શ્રેય ગ્રહણ કરાઈ છે. આમાંથી જે જીવ “ક્રમો વંg સેઢી ૩૩ કાળે કુમgi વિનં ૩૩વડગા’ ઉત્પત્તિસ્થાનમાં એકતવકા શ્રેણીથી ઉત્પન્ન થાય છે. તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. અહિયાં સમશ્રણ હોતી નથી. એથી પહેલી શ્રેણીથી ગમનને અભાવ રહે છે. “દુગો વંઝાણ રેઢી કરવામાળે તિરમાણ વિશે વવજોના” જે જીવ ઉત્પત્તિસ્થાનમાં દ્વિધાતાવક્ર શ્રેણીથી જઈને ઉત્પન્ન થાય છે, તે ત્યાં ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. “રે તેનpoi” તે કારણથી હે ગૌતમ ! મેં પહેલાં કહ્યા પ્રમાણે એવું કહે છે કે તે ત્યાં બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. પૂર્વ રાત્તાણું વિ વારતે ૩જાફpg જે રીતે અપર્યાપ્ત બાદરતેજસ્કાયિકોમાં અપર્યાપ્તસૂક્ષમ તેજસ્કાયિકની બે સમયવાળી વિગ્રહ ગતિથી અથવા ત્રણ સમવાળી વિગ્રહ ગતિથી ઉત્પત્તિ કહે છે.-એક સમયવાળી વિગ્રહ ગતિથી નહીં એજ રીતે પર્યાપ્ત બાદરતેજસ્કાયિકમાં શક પ્રભાપૃથ્વીના પૂર્વચરમાતથી શર્કરામભાના પશ્ચિમચરમાન્તમાં આવીને ઉત્પન થવાને ગ્ય થયેલા અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાવિકોને ઉત્પાત બે સમયવાળી વિગ્રહગતિથી અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી સમજ. “રેવં કહા રચાવમા” જે રીતે અવાન્તર પ્રશ્નોત્તર વિગેરે રત્નપ્રભાના પ્રકરણમાં કહ્યા છે, એ જ રીતે અહિયાં પણ સમજવા. 'जे वि वायर अपज्जतगा य समयखेत्ते समोहणित्ता दोच्चाए पुढवीए पच्चस्थि. મિ રિમંરે પર્યાપ્તક અને અપર્યાપ્તક બાદર તેજસ્કાયિક જે જીવ સમય
શ્રી ભગવતી સૂત્ર : ૧૭
૧ ૨૦