________________
“સાગર કુદુમ પુત્રવીરૂવાળ મરે ! તાવમાઘ પુરવી” ઈત્યાદિ
ટીકર્થ-અપનર મુહૂમ પુત્રી અરૂણ મં!” હે ભગવન્ જે અપર્યાપ્ત સૂક્ષમ પ્રકાયિક જીવે “ઘરઘમાણ પુઢવી પુમિરજે રિજે ! સમો” શર્કરામભા પૃથ્વીને પૂર્વચરમાન્ત (પૂર્વભાગના અન્ત)માં મારણાનિક સમુદ્દઘાત કરીને મરણ પામે અને “મોનિત્તા મgિ #qમg gવી વરિથમિસ્તે મિતે મા નર સુકુમ પુવી જરૂઘરા ૩૩વરzg” અને મરણ પામીને તે શરામભા પૃથ્વીના પશ્ચિમ ચરમાં પશ્ચિભાગના અંતમા અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક પણાથી ઉત્પન્ન થવાને યોગ્ય થયેલ હોય તો હે ભગવાન એ તે જીવ ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે? શું તે એક સમયવાળી વિગ્રહ ગતિથી ઉતપન્ન થાય છે ? અથવા બે સમયવાળી વિગ્રહ ગતિથી તે ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા ત્રણ સમય વાળી વિગ્રહ ગતિથી તે ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-gવં કવ રચqમાણ કાર છે તે ” હે ગૌતમરતનપ્રભા પૃથ્વીના પ્રકરણમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન શર્કરા પ્રભા પૃથ્વીના સંબંધમાં પણ યાવત્ હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે–તે ત્યાં એક સમયવાળી વિગ્રહમતિથી પણ ઉત્પન્ન થાય છે. બે સમયવાળી વિગ્રહ ગતિથી પણ ઉત્પન્ન થાય છે, અને ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી પણ ઉત્પન્ન થાય છે. આ કથન સુધીનું સઘળું પ્રકરણ કહેવું જોઈએ. “g guળે મેળે જાવ પન્નત્તમુહૂમ #” આજ કમથી યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાયિક સુધીમાં સમજવું. અહિયાં યાવત્પદથી પર્યાપ્તસૂકમપૃથ્વીકાયિક, અપર્યાપ્ત બાદરપૃવીકાયિક, પર્યાપ્તબાદરપૃથવીકાયિક, અપર્યાપ્ત સૂક્ષમ અખાયિક પર્યાપ્તસૂક્ષમ અખાયિક, અપર્યાપ્ત બાદર અખાયિક પર્યાપ્ત બાદર અખાયિક અને અપર્યાપ્ત સૂક્ષમતેજસ્કાયિક આ સઘળા ગ્રહણ કરાયા છે. તથા-અપ
પ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકનું શર્કરા પ્રભા પૃથ્વીના પૂર્વચરમાતમાં મારણાનિક સમુદુઘાત દ્વારા મરણ કરીને જે રીતે તેઓને શકરા પ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂકમ પૃથ્વીકાયિકપણાથી ઉત્પાદ એક અથવા બે અથવા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિથી કહેલ છે, તે એજ પ્રમાણે તેઓની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષમ તેજાયિકા સુધીમાં કહેવી જોઈએ. “અgsષરસમગુઢવી#rફૂgળ મરે” હે ભગવદ્ જે અપર્યાપ્ત સૂફમ પૃથ્વીકાયિક જીવે
માણ પુત્રવીણ પુરથિમિર મિતે નમો' શકરપ્રભા પ્રીના પૂર્વચરમાન્તમાં મારણતિક સમુદ્રઘાતથી મરણ પામ્યા “મોહનિત્તા ને મવિશ સમાવેજો સારાત્તરાયરને રાહત્તા ૩૩વત્તિ ' અને મરીને સમય ક્ષેત્ર (અઢી દ્વીપ)માં અપર્યાપ્ત બાદરતેજસકાયિકપણાથી ઉત્પન્ન થવાને યોગ્ય
શ્રી ભગવતી સૂત્ર : ૧૭.
૧૧૯