SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 'एवं एएण चेव कमेण पच्चथिमिले चरिमते ! समयखेते समोइया पुरस्थि. મિસ્તે મિતે ! સરે ય કરવાવા’ એજ રીતે આ ક્રમથી પશ્ચિમ ચરમાન્તમાં અને સમય ક્ષેત્રમાં તેમનું મારણાન્તિક સમુદ્દઘાતથી મરણું કહેવું જોઈએ. અને મરણું કહીને પૂર્વચરમાતમાં અને સમય ક્ષેત્રમાં તેઓને ઉત્પાત કહે જોઈએ. “ga ugi ri atક્ષિત્તેિ સમોસાળ વાણિજો જમિતે સમાવેતે કરવાનો તથા આજ પ્રમાણે આજ કમથી આ જીતુ દક્ષિણ ચરમાન્તમાં મારણબ્લિક સમુદ્રઘાતથી મરણ કહીને તેઓને ઉત્તર ચરમાન્તમાં અને સમય ક્ષેત્રમાં ઉત્પાદનું વર્ણન કરવું જોઈએ. “gs चेव उत्तरिल्ले चरिमंते समयखेते य समोहया दाहिणिल्ले चरिमंते समयखेते ૨ રજવાચવા તેને જમuri' તથા આજ પ્રમાણે આજ ક્રમથી ઉત્તરમાં ચરમાન્તમાં અને સમય ક્ષેત્રમાં તેઓને મારણાન્તિક સમુદૂઘાત કહીને દક્ષિણના ચરમાનમાં અને સમય ક્ષેત્રમાં તેઓના ઉત્પાદનું કથન કરવું જોઈએ, કહે. વાનું તાત્પર્ય એ છે કે-જે રીતે રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાતમાં જે પ્રમાણે સમુદૃઘાત કહેલા પ્રવિકાયિક વિગેરે જીવનો રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં ઉપપાતનું વર્ણન કર્યું છે, એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં સમુદ્દઘાત કરેલ પૃથ્વીકાયિક વિગેરે નો રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં અને સમય ક્ષેત્રમાં સમુદ્ઘત કહેલ જીવના ઉત્પાદનું વર્ણન કરી લેવું જોઈએ. તથા રત્નપ્રભા પૃથ્વીને દક્ષિણ ચરમાન્તમાં અને સમય ક્ષેત્રમાં સમુદ્રઘાત કરેલ તે જીવના ઉત્પાદનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીના ઉત્તર અરમાન્તમાં અને સમયક્ષેત્રમાં કરી લેવું જોઈએ. એ જ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના ઉત્તર ચરમાતમાં અને શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧૧ ૭
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy